શ્રાવણનો ઉપવાસ હોવાથી દીકરી ફૂટી લેવા ગઈ અને નરાધમે તેનો જીવ લઈ લીધો…દીકરીના માતા-પિતાના આસુ હજુ પણ સુકાતા નથી…

Published on: 12:49 pm, Fri, 26 August 22

હાલ તો આપણી સમક્ષ 8 દિવસ પહેલા બની ચૂકેલી એ ઘટના ખેડાના માત્ર તાલુકાના ત્રાજ ગામમાંથી સામે આવી હતી. જેણે હાલ તો સમગ્ર ગુજરાતને મચાવી દીધું છે.જેમાં વાત જાણે એમ છે કે થોડા મહિના પહેલા પણ બની ચૂકેલી એક ઘટના જેને યાદ કરતા હજુ પણ આંસુ સુકાતા નથી ત્યારે ફરી એકવાર એવું જ કિસ્સો સામે આવ્યો. જેમાં એક તરફી પ્રેમમાં 47 વર્ષીય આધેડ રાજુ પટેલે કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરાનો જીવ લઈ લીધો હતો.

વિસ્તૃતમાં જણાવીશ તો આ નરાધમે ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરીને દીકરીનો જીવ લાવી લીધો હતો. હજુ પણ એ માતા પિતાની આંખોમાંથી આંસુ સુકાતા નથી. તેમના પપ્પાનું કહેવું છે કે એ દિવસે તેમની નાઈટ શિફ્ટ હતી ત્યારે સાત વાગે નોકરી પર જવાનું હતું તે દરમિયાન દીકરીને પણ મંદિરે જવું હતું. તેથી તેણે પપ્પાને કહ્યું કે પપ્પા ઊભા રહો મારા હાથની ચા પીવડાવો અને તે દિવસે એ દીકરીએ તેના પિતાને સ્પેશ્યલ ચા બનાવી આપી.

તેરે પિતાને શું ખબર કે તેમને તેમની દીકરીના હાથની છેલ્લી ચા હશે ત્યારે આવા નરાધમોના લીધે ઘણા પરિવારમાં કાળ વ્યાપી જતો હોય છે. એવામાં જ આ લાડકી દીકરી કૃપા જેના પિતા દિલીપભાઈ તેમને ત્રણ સંતાનો છે જેમાં બે દીકરી અને એક દીકરો. તેમના પિતાએ જણાવ્યું કે શ્રાવણ મહિનો કરી રહી હતી અને ઘરેથી મંદિર જવા નીકળી હતી.

મહાદેવની આરતી પતાવીને ફરી જ્યારે તે દુકાનમાં ફ્રૂટી લેવા ગઈ હતી ત્યારે પાછળથી આવીને નરાધમે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને એક માસુમ કૃપાનો જીવ લઈ લીધો. આ ઘટના બની ના 10 મિનિટ બાદ જાણ થતાની સાથે જ પોલીસ આવી પહોંચી અને ઝડપથી તેને ઝડપી લીધો અને તેને લઈને વધુ કાર્યવાહી પણ શરૂ કરી.

આવા નરાધમોને લઈને ઘણી દીકરીઓ ભોગ બનતી હોય છે એવા માં જ હાલ કૃપા નામની દીકરી સાથે બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતને હજ મચાવી દીધું છે, ત્યારે તેના પપ્પાનું વધારે કહેવું છે કે તેની દીકરીને બ્યુટી પાર્લર નો ખુબ જ શોખ હતો અને તે બધા જ કામમાં પણ ખૂબ જ હોશિયાર હતી.જેણે અમારી લાડકવાઈ દીકરી નો જીવ લઇ લીધો તેને ખૂબ જ આકરીમાં આકરી સજા મળવી જોઈએ.

જ્યારે આરોપીના પરિવારજનો ની પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીના પરિવારે કહ્યું કે તેનું તમારે જે કરવું હોય એ કરો અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આરોપી વિશે જણાવતા કહીશ તો રાજુ ઉર્ફ રાજેન્દ્ર નામનો 46 વર્ષીય પુરુષ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને એક યુવતીનો જીવ લઈ લીધો હતો. પરંતુ એક પરિવારની દીકરીને પણ છીનવી લીધી ત્યારે હાલ તો ઘટના સ્થળે આવેલા સીસીટીવી ફૂટેજ દ્વારા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શ્રાવણનો ઉપવાસ હોવાથી દીકરી ફૂટી લેવા ગઈ અને નરાધમે તેનો જીવ લઈ લીધો…દીકરીના માતા-પિતાના આસુ હજુ પણ સુકાતા નથી…"

Leave a comment

Your email address will not be published.


*