સરકાર સાથેની બેઠક બાદ આંદોલનકારી ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, આ કાર્યક્રમ કરાયો રદ

Published on: 11:12 am, Thu, 31 December 20

દિલ્લી બોર્ડર પર કૃષિ કાયદાને લઈને ખેડૂત આંદોલન ઉગ્ર થઇ રહ્યું છે ત્યારે ગઈ કાલે સાતમી બેઠક બાદ બંને પક્ષે તણાવ ઓછો થયો હોય તેમ દેખાયો હતો.કૃષિમંત્રીએ બેઠક બાદ કહ્યું કે આજની મીટીંગ સારી રહે અને ખેડૂતોની ચાર મહત્ત્વની માંગ હતી તેના પર બે પર સહમતી થઇ ગઇ છે. સામે બાજુ ખેડૂતોએ પણ ટ્રેક્ટરમાં માર્ચ બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ બેઠકમાં 40 સંગઠનના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

5 કલાકથી વધુ ચાલેલી આ બેઠક માં 2 માંગો સરકારે માની લીધી તેવું જણાવ્યું હતું.મહત્વની વાત એ છે કે સરકાર સાથેની બેઠક બાદ ખેડૂતોએ ટ્રેકટર માર્ચ યોજવાનો નિર્ણય રદ કર્યો છે.ખેડૂતોએ કર્યુ હવે હાલ શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલુ રહેશે અને ત્યારે કહી શકાય કે.

સાતમા તબક્કાની બેઠક મહદંશે બંને પક્ષો માટે સફળ રહી છે અને સરકાર માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.સરકાર ખેડૂતોની મુખ્ય માંગણીઓ માટે સંમત થયા છે.

જેમાં વીજળી બિલ સરકાર આવશે નહીં અને ખેડૂતો સરકાર સાથેની બેઠકમાં વિશ્વાસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સરકાર સાથેની બેઠક બાદ આંદોલનકારી ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, આ કાર્યક્રમ કરાયો રદ"

Leave a comment

Your email address will not be published.


*