જૂનાગઢમાં મામાદેવના ઉપાસકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું… સુસાઈડ પાછળનું કારણ જાણીને હચમચી જશો…

Published on: 6:52 pm, Fri, 23 June 23

Junagadh, A youth of Sarsai village committed suicide: ગુજરાતમાં અવારનવાર સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે જૂનાગઢમાં બનેલી એક ચોકાવનારી સુસાઇડ(youth suicide)ની ઘટના સામે આવી રહી છે. જૂનાગઢના સરસઈ ગામમાં(Sarsai village) એક યુવકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ અલ્પેશ દાણીધરીયા હતું.

અલ્પેશે ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું હતું. અલ્પેશે સુસાઇડ કર્યું છે તે વાત ગામમાં વાયુવેગે પ્રસરી ગઈ હતી. જેના કારણે ગામમાં માતમ છવાઈ ગયો હતો. અલ્પેશ નામ મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલો અલ્પેશ મામાદેવનો ઉપાસક હતો.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશને મામાદેવ મંદિર બનાવી દેશે તેવા સપના પણ આવતા હતા. જાણવા મળી રહ્યું છે કે ગામમાં મામાદેવનું મંદિર ન બનતા અલ્પેશે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ યુવકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. અલ્પેશના સોસાયટીની ઘટનાની જાણ થતાં જ વિસાવદર પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ત્યારબાદ અલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. ત્યારબાદ પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી હતી અલ્પેશે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જૂનાગઢમાં મામાદેવના ઉપાસકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું… સુસાઈડ પાછળનું કારણ જાણીને હચમચી જશો…"

Leave a comment

Your email address will not be published.


*