આ યુવકને પોતાનું મકાન નામે કરાવવા માટે પરસેવા આવી ગયા હતા, ત્યારે આ યુવકે માં મોગલને યાદ કરી અને ચપટી વગાડતા..

Published on: 3:41 pm, Sun, 17 April 22

આપણે સૌ માં મોગલ ને જાણીએ છીએ ત્યારે માં મોગલ ઘણીવાર તેમના પરચા બતાવ્યા કરે છે. અને માં મોગલ ને યાદ કરતાની સાથે જ ભકતોનો જીવનના તમામ દૂર થાય છે.એવું કહી શકાય કે માં મોગલ હાજરા હજુર છે. અને તમામ ભક્તો ની સમસ્યાઓ પણ દૂર કરે છે. એવું પણ કહેવાય છે કે ભક્તો માં મોગલ ને યાદ કરી ને આંસુ પાડી દે તો ભક્તો નો સાથ માં મોગલ ક્યારેય છોડતી નથી.

મોગલ અપરંપાર છે, ત્યારે અવારનવાર પરચા બતાવ્યા કરે છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જ્યાં એક યુવકનું મકાન ઘણા સમયથી તેના નામે થતું ન હતું. તેથી યુવક ધક્કા ખાઈ ખાઈને ખૂબ જ થાકી ગયો હતો, અને ત્યારબાદ કંટાળીને યુવકે માં મોગલ ની માનતા માની ત્યારે યુવકને એવું લાગતું હતું કે ક્યારેય હવે આ મકાન મારા નામે નહીં થાય.

તેથી તેને એવી જાણ થઈ કે માં મોગલ ને શ્રદ્ધાથી માનવામાં આવે તો મારી અચૂક આ સમસ્યા દૂર થશે. જો માં મોગલ ને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે આપણી દરેક સમસ્યાનો હલ લાવે છે, ત્યારે માં મોગલ આપણે ધારેલા બધા જ કામ પુણ્ય પૂર્ણ કરે છે. અત્યારે આ યુવકની વાત કરીએ તો આ યુવકે માં મોગલ ની માનતા માની અને કહ્યું કે જુઓ આ મકાન મારા નામે થઇ જશે.

તો હું તમારા ગામમાં આવીને તમારા ચરણે પડીને 2100રૂપિયા અર્પણ કરીશ ત્યારે જુઓ માં મોગલ નો ચમત્કાર. થોડાક દિવસોમાં જ આ યુવકના નામે તેનું મકાન થઈ ગયુ તેથી ખુશીના મારે યુવક માની ગયો કે ઘણા સમયથી હું આ કામ માટે ધોડા કરી રહ્યો હતો પરંતુ માં મોગલ ચપટી વગાડતા જ કરી નાખ્યો તેથી તેની માનતા પૂર્ણ થતા યુવક મોગલ ને દર્શન માટે દોડી આવ્યો.

માં મોગલના મંદિરે એક મંચ પર બિરાજમાન છે. અને તેમના ચરણે પડીને બાપુના દર્શન કરીને 2100 રૂપિયા આપ્યા ત્યારે મણીધર બાપુએ એક ઉપરી ઉમેરીને 2101 રૂપિયા યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલ આપનારી છે.

લેનારી નથી આથી કહી શકાય કે કબરાઉ માં બિરાજમાન એવા માં મોગલ સાક્ષાત્ બિરાજમાન છે કે જ્યાં લોકો દૂર-દૂરથી તેમના દર્શનાર્થે ઉમટી પડે છે. અને માં મોગલ ના દર્શન માત્રથી તમામ સમસ્યાઓ દૂર થશે.

માં મોગલ વિશે કહ્યું એટલું ઓછું પડે છે ત્યારે એવું પણ કહી શકાય કે દુનિયા અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. અને માં મોગલ આપનારી ચગે ત્યારે તે લેનારી નથી. અને માં મોગલ માત્ર ભાવ ના ભૂખ્યા છે. તેને કોઈ દાનની જરૂર નથી માત્ર શ્રદ્ધા રાખો તે અચૂક તમારી માનતાઓ પુરી કરશે .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ યુવકને પોતાનું મકાન નામે કરાવવા માટે પરસેવા આવી ગયા હતા, ત્યારે આ યુવકે માં મોગલને યાદ કરી અને ચપટી વગાડતા.."

Leave a comment

Your email address will not be published.


*