યુવક 25000 રૂપિયા લઈને માં મોગલના ધામ કબરાઉ પહોંચ્યો, ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ યુવકને કહ્યું કે “આ રૂપિયા…”

Published on: 1:01 pm, Fri, 1 December 23

માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. અત્યાર સુધીમાં માતાજીએ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. જો સાચા દિલથી માં મોગલની માનતા માનો તો માતાજી તમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે.

મિત્રો કચ્છમાં કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે તો તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે માતાજીના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો એક યુવક 25000 રૂપિયા લઈને કબરાઉધામ પહોંચી આવ્યો હતો.

યુવક ની માનતા પૂર્ણ થતા તે 25000 રૂપિયા લઈને માં મોગલના ચરણમાં અર્પણ કરવા માટે આવ્યો હતો. અહીં આવ્યા બાદ તેને માતાજીના આશીર્વાદ લીધા હતા અને અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને યુવક પાસેથી તેના 25000 રૂપિયા લઈને તેમાં એક રૂપિયો ઉમેરીને તે રૂપિયા તેને પરત આપી દીધા હતા.

પછી મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે તારે કેટલી બહેનો છે. ત્યારે યુવકે જણાવ્યું કે મારે પાંચ બહેનો છે. ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું કે, પાંચેય બહેનોને પાંચ પાંચ હજાર રૂપિયા આપી દેજે. એટલે મા મોગલ તારા ઉપર હંમેશા રાજી રહેશે.

મણીધર બાપુએ વધુમાં જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર રાખેલો વિશ્વાસ છે જેથી તમને તેનું ફળ મળ્યું છે. મણીધર બાપુએ વધુમાં જણાવ્યું કે, માં મોગલને કોઈ પણ પ્રકારના દાનભેટની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભક્તોના ભાવની ભૂખી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "યુવક 25000 રૂપિયા લઈને માં મોગલના ધામ કબરાઉ પહોંચ્યો, ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુએ યુવકને કહ્યું કે “આ રૂપિયા…”"

Leave a comment

Your email address will not be published.


*