દેશમાં લોકડાઉન ખોલવા માટે મોદી સરકારે રાજ્યો સામે મૂકી શરત, કહ્યું કે પહેલા આ કામ કરો.

Published on: 4:15 pm, Wed, 2 June 21

મોદી સરકારે રાજ્ય સામે મૂકી એક શરત, રાજ્યોને સંપૂર્ણ રીતે અનલૉક કરવું હોય તો કરવી પડશે આ શરતનું પાલન. જિલ્લાઓને અનલોક કરવા માટે સરળ તો બહાર પાડવામાં આવી. દેશમાં સતત કોરોના સંક્રમણ વધતા ઘણા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન તથા ઘણા રાજ્યમાં આંશિક લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું.

અમુક રાજ્યોમાં વેપાર-ધંધા કરવાની છૂટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય સરકાર સામે કેન્દ્ર સરકારે સંપૂર્ણ લોકડાઉન ખોલવા માટે અમૂક શરતો મૂકી છે. શરતો અનુસાર જો જિલ્લાને સંપૂર્ણ અનલોક  કરવું હોય તો કોરોના નું સંક્રમણનો રેટ 5 ટકાથી પણ ઓછો હોવો જોઈએ.

જે લોકોના સંક્રમણની ઝપટમાં આવી ગયા છે તેમાંથી 70 ટકા લોકોને વેક્સિનેશન થઈ જવું જોઈએ. કેન્દ્ર સરકારે કહ્યુ કે ત્રીજી લહેર થી બચવા માટે અને દરેક જિલ્લા અને સંપૂર્ણ રીતે અનલોક કરવા માટે આ બધી શરતોનું પાલન કરવું પડશે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચાર્જ ના મહાન નિર્દેશક ડૉક્ટર બલરામ ભાર્ગવી કહ્યું કે લોકડાઉન ના તમામ પ્રતિબંધ ધીમે ધીમે હટાવવામાં આવશે અને કોરોના ના કેસો એકસાથે વધે નહીં તે માટે ધ્યાનથી રાખવામાં આવશે.

ત્રીજી લહેર થી બચવા માટે સૌથી વધુ સરળ રસ્તો છે. જિલ્લામાં સંક્રમણનો દર પાંચ ટકાથી ઓછો છે તેવા જિલ્લાની ધીમે ધીમે ખોલવામાં આવશે. અને તેવા જિલ્લાઓને ધીમે ધીમે અનલોક કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં ૭૦ ટકા લોકોને વેક્સિંગ મળી ગઈ હોય એ જિલ્લાને અનલોક કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં લોકડાઉન ખોલવા માટે મોદી સરકારે રાજ્યો સામે મૂકી શરત, કહ્યું કે પહેલા આ કામ કરો."

Leave a comment

Your email address will not be published.


*