આ યુવકે મંદિરમાં જઈને એક કિન્નર સાથે લગ્ન કરી લીધા…લગ્ન કરવા પાછળનું હતું આ મોટું કારણ…

Published on: 11:29 am, Wed, 6 December 23

મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા કિસ્સા વિશે જણાવવાના છીએ. જેના વિશે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. મિત્રો હાલમાં તો લગ્નની સિઝન ચાલી રહી છે અને લગ્નના ઘણા અવારનવાર કિસ્સાઓ તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યા હશે.

ત્યારે હાલમાં લગ્નનો એક ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. આ લગ્નની વાત કરીએ તો, એક યુવકના લગ્ન એક કિન્નર સાથે થયા છે. લગ્ન થઈ ગયા બાદ આ વિષય પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ કિસ્સો મહારાષ્ટ્રના નાશિક વિસ્તારનો છે.

મિત્રો કિન્નર સાથે લગ્ન કરનાર યુવકનું નામ સંજય છે. સંજય એક કિન્નર સાથે લગ્ન કરીને સમાજમાં ખૂબ જ સારું અને ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે, સમાજ શું વિચાર છે એને સમાજ શું કહે છે આ વિચાર્યા વગર સંજયએ રીતી રિવાજ મુજબ મંદિરમાં લગ્ન કર્યા હતા.

એટલું જ નહીં પરંતુ લગ્નમાં હાજર લોકોએ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા અને તેમને લગ્નની શુભેચ્છા પણ પાઠવી હતી. 15 જૂનના રોજ સંજયે લક્ષ્મી નામની મહિલા સાથે મંદિરમાં રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લક્ષ્મી અને સંજય બંને એકબીજાના મિત્ર હતા અને ધીમે ધીમે તેમની આ મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી.

ત્યારબાદ બંને એકબીજા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. સંજય કહે છે કે, કિન્નર પણ એક માણસ છે અને તેમનું પણ જીવન છે. તેમની સાથે લગ્ન કરવામાં શું ખોટું છે. ત્યારબાદ સંજય લક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા અને સમાજમાં એક ઉદાહરણ બેસાડ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "આ યુવકે મંદિરમાં જઈને એક કિન્નર સાથે લગ્ન કરી લીધા…લગ્ન કરવા પાછળનું હતું આ મોટું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*