જય માં મોગલ : સરકારી નોકરી માટે આ યુવકે માતાજી મોગલ ની માની માનતા અને પછી આ યુવકને ગણતરીના દિવસોમાં જ…

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે ને માતાજીનું માત્ર નામ લેવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે. મિત્રો કચ્છના કબરાવ ખાતે બેઠેલી માતાજી મોગલ ની માનતા માનવાથી ભક્તોના તમામ મનોકામનાઓ પૂરી થાય છે તેમના દુખડાઓ દૂર થાય છે

તકલીફો દૂર થાય છે ત્યારે આજે અમે તમને અહેવાલની અંદર માતાજી મોગલ ના એવા એક પરચા વિશે વાત કરવાના છીએ તે પરચા વિશે વાત સાંભળીને તમને પણ માતાજી પ્રત્યેની શ્રદ્ધા બે ગણી વધી જશે.એક યુવક ને નોકરી માટે ખૂબ જ પ્રયત્ન કરવા છતાં તેને સફળતા મળતી ન હતી

એટલા માટે તેને માતાજી મોગલ ને પ્રાર્થના કરી કે હે માં હું આટલી બધી મહેનત અને દોડધામ કરવા છતાં મને નોકરી નથી મળતી જો મને મા નોકરી મળી જશે તો તારા દર્શને આવીશ અને 20,000 રૂપિયાનો ચઢાવો ચડાવીશ. ક્યારે યુવકનું કામ ગણતરીના દિવસોમાં થતા તે કચ્છના કબરાઉ ખાતે આવીને માતાજી મોગલ ના દર્શન કર્યા હતા

અને ત્યારબાદ માતાજી મોગલ ની સેવા કરનાર મણીધર બાપુના આશીર્વાદ લીધા અને 20,000 રૂપિયા ચડાવ્યા. આ યુવકને સરકારી નોકરી મળી ગઈ અને તારા ફઈને આ પૈસા આપી દેજે તેવું મણીધર બાપુએ કહ્યું હતું ને માતાજી મોગલે તારી અનેક ગણી માનતા સ્વીકારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*