માનેલી માનતા પૂરી થતાં આ યુવક 20,000 રૂપિયા લઈને માં મોગલના ચરણમાં આવ્યો, અહીં બિરાજમાન મણીધર બાપુએ યુવકને કહ્યું કે…

Published on: 4:29 pm, Mon, 22 April 24

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. જો સાચા મનથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં મા મોગલે પોતાના ચરણમાં આવેલા લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.

તમે સૌ કોઈ લોકોએ કચ્છના કબરાઉ માં બેઠેલી માં મોગલના પરચા વિશે તો સાંભળ્યો જ હશે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો એક વ્યક્તિ પોતાની સાથે 20,000 રૂપિયા લઈને માં મોગલના ધામ કબરાઉ પહોંચી આવ્યા હતા.

અહીં તેમને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણિધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપીને પૂછ્યું હતું કે બેટા તારે સાની માનતા હતી. ત્યારે યુવકે જણાવ્યું કે મને સરકારી નોકરી મળી જાય એટલે મેં માં મોગલ ની માનતા માની હતી.

પછી માં મોગલના આશીર્વાદથી મને સરકારી નોકરી મળી ગઈ. એટલે હું 20,000 રૂપિયા માં મોગલના ચરણમાં અર્પણ કરવા માટે અહીં આવ્યો છું. પછી મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને તેને કહ્યું કે આ પૈસા તારી ફઈને ભાગે પડતા આપી દેજે. એટલે માં મોગલ રાજી થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માનેલી માનતા પૂરી થતાં આ યુવક 20,000 રૂપિયા લઈને માં મોગલના ચરણમાં આવ્યો, અહીં બિરાજમાન મણીધર બાપુએ યુવકને કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*