આ શિક્ષક દંપતિ ના ઘરે છ વર્ષે બાળકનો જન્મ થતાં ચાંદીના પાયલ સાથે 51000 રૂપિયા કબરાઉ મોગલ માને ચડાવ્યા, માતાજીના આ ચમત્કાર વિશે જાણીને…

Published on: 12:06 pm, Sat, 17 February 24

કહેવાય છે કે માતાજી મોગલ પર જો આસ્થા હોય તો માતાજી મોગલ ક્યારે ભક્તોની આસ્થા ઝુકવા દેતા નથી અને માતાજી મોગલ પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે ત્યારે માતાજી મોગલ ના તો જેટલા પરચા ની વાત કરવી એટલી ઓછી છે

કારણ કે જો માતાજીને ખાલી યાદ કરવામાં આવે તો તમારા તકલીફ અને દુખડાઓ દૂર કરે છે.માં મોગલ તો દયાળુ છે ને જો તેમની આગળ કોઈ આંખમાં આંસુ લાવી દે તો પળ માં તેની પાસે પહોંચી જાય છે અને એક દંપતી પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે છેક કચ્છના કબરાવ ખાતે પહોંચ્યા હતા.

દંપતીએ જણાવ્યું કે તેઓ બંને કામકાજે શિક્ષક છે ને તેમના પરિવારમાં કોઈ તકલીફ નથી સુખ સંપત્તિથી તેમનું જીવન ભરેલું છે. મારા લગ્નના લગભગ છ વર્ષ જેટલો સમય થઈ ગયો છે પરંતુ અમારે સંતાન નથી અને અમે મોટા મોટા ડોક્ટરો પાસે બતાવ્યું પણ તમામે લોકોએ

અમને એમ કહ્યું કે તમારા ભાગ્યમાં બાળક નથી.પછી તેઓ બંને ખૂબ જ દુઃખી હતા અને આખરે તેઓએ માતાજી મોગલ ના ચરણોમાં આવી પહોંચ્યા અને કહ્યું કે હે મા મને દીકરો અથવા દીકરી આજ અને જો મારા ઘરે સંતાન જનમ છે

તો હું ચાંદીની પાયલ અને 51 હજાર રૂપિયા રોકડા ભેટ સ્વરૂપે માતાજી તારા ચરણોમાં ચડાવી છે. અને ટૂંક જ સમયમાં યુવતી ગર્ભવતી થઈ અને નવ મહિને દીકરાનો જન્મ તથા તમામ લોકો ની માતાજી પ્રત્યેની આસ્થા ડબલ થઈ ગઈ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ શિક્ષક દંપતિ ના ઘરે છ વર્ષે બાળકનો જન્મ થતાં ચાંદીના પાયલ સાથે 51000 રૂપિયા કબરાઉ મોગલ માને ચડાવ્યા, માતાજીના આ ચમત્કાર વિશે જાણીને…"

Leave a comment

Your email address will not be published.


*