પત્ની છેલ્લા 20 વર્ષથી બીમારીથી હેરાન થતી હતી, તેથી પતિએ માં મોગલની માનતા રાખી અને થોડાક સમયમાં જ થયો એવો ચમત્કાર કે…

Published on: 1:16 pm, Sat, 20 August 22

માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે,ત્યારે આજે આપણી વાત કરીશું તો માં મોગલ અઢારે વરણની માતા કહેવાય છે.માં મોગલ ના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. જે કોઈ ભક્તોમાં મોગલના દર્શન કરે છે, તે બધા જ ભક્તોની સમસ્યાઓ માં મોગલ દૂર કરે છે.

સાંભળ્યું છે કે આજ દિન સુધીમાં મોગલએ લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં પોતાની માનતા પૂરી કરવા માટે 50000 રૂપિયા લઈને આવ્યો હતો. માં મોગલ પર વિશ્વાસ રાખો તો બધા જ લોકોના દુઃખ દૂર થાય છે.

ભક્તોને પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જાય છે અને માં મોગલ બધા ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. ત્યારે એ યુવક કચ્છમાં આવેલા કબરાઉધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો અને આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

એ યુવક કે મણીધર બાપુ ના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ યુવકની આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે બેટા શેની માનતા હતી? ત્યારે એ યુવક કે જણાવ્યું કે તેની પત્ની છેલ્લા 20 વર્ષથી બીમાર હતી અને તેના ઘરનું કોઈ પણ કામ થતું ન હતું. તેથી તેમને જાતે ચાલી કે પોતાના કોઈ કામ પણ ન કરી શકતી.

20 વર્ષ સુધી ઘણી દવાઓ કરવી છતાંય કોઈ ફેર ના પડ્યો અને અંતે માં મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલ ની માનતા માની હતી. યુવકે માં મોગલ 50000 રૂપિયા ચડાવવાની માનતા માની હતી. તેની પત્નીને સારું થઈ જતા ની સાથે જ માં મોગલ ધામના મંદિરે 50 હજાર રૂપિયાનો ચડાવો કરવા આવી પહોંચ્યો હતો.

ત્યારે મણીધર બાપુ કહ્યું કે માં મોગલ એ તારી 100 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તો તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે. એટલું જ સાંભળતા આંખમાંથી આંસુ આવી ગયાં. મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ ને કોઈ દાનભેટ નહી જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પત્ની છેલ્લા 20 વર્ષથી બીમારીથી હેરાન થતી હતી, તેથી પતિએ માં મોગલની માનતા રાખી અને થોડાક સમયમાં જ થયો એવો ચમત્કાર કે…"

Leave a comment

Your email address will not be published.


*