ભાજપના આ દિગ્ગજ નેતાએ નીતિન પટેલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ,કહ્યુ કે નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોને ચોર ગણાવતા હતા

Published on: 2:39 pm, Wed, 22 September 21

ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપમાં આંતરિક વિખવાદના અણસાર જોવા મળી રહ્યા છે.ભાજપના જ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.તેઓએ કહ્યું કે, નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોનો ચોર ગણાવતા હતા.

તેમને કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સૌની યોજના નીતિન પટેલ ને કારણે વિલંબમાં પડી હતી.નીતિનભાઈ કેવા પણ કંઈક અલગ માગે છે અને કંઈક અલગ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે અગાઉ નીતિનભાઈ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા. સૌરાષ્ટ્રના ગામડાઓમાં ધમધમતા કરવાનું નરેન્દ્રભાઈનું સપનું હતું.

નીતિનભાઈને વિભીષણ અને મંથરા કોણ છે તેની ખબર હોય.નો રીપીટ થીયરી બાદ નીતિન પટેલના નિવેદન પર સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગયો છે.

નીતિન પટેલે ગુજરાતની ચેનલ સાથે ના ઈન્ટરવ્યુ પર ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા કટાક્ષ કર્યો હતો. તેમને નીતિન પટેલ ના પેજ પર મુકેલા વિડિયો ઉપર કોમેન્ટ કરી છે કે મંત્રી હતા ત્યારે નીતિન પટેલ સામે પણ ન જોતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના આ દિગ્ગજ નેતાએ નીતિન પટેલ પર લગાવ્યા ગંભીર આક્ષેપ,કહ્યુ કે નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોને ચોર ગણાવતા હતા"

Leave a comment

Your email address will not be published.


*