રાજ્ય સરકારે રક્ષાબંધન ગણેશ ઉત્સવ સહિતના તહેવારો ને લઈને જાહેર કરી ગાઈડ લાઈન

Published on: 5:01 pm, Wed, 29 July 20

ગુજરાતમાં પ્રવિત્ર શ્રાવણ માસ થી તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે. ત્યારે રક્ષાબંધન અને ગણેશોત્સવ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરેલ છે.

હવે રક્ષાબંધનના તહેવાર ની હારમાળા શરૂ થઈ જશે પરંતુ આ વર્ષે કોરોના સંકટને કારણે તહેવારની ઉજવણી શક્યા નથી . જેમાં પણ ગણેશ ઉત્સવને લઇને કેટલીક સુચના આપવામાં આવેલ છે.

પર્વને લઇને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો છે તેમ જ માટીના ગણેશ ની સ્થાપના કરવા અને સાદગીપૂર્વક જ ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Be the first to comment on "રાજ્ય સરકારે રક્ષાબંધન ગણેશ ઉત્સવ સહિતના તહેવારો ને લઈને જાહેર કરી ગાઈડ લાઈન"

Leave a comment

Your email address will not be published.


*