પિડાઈ-પિડાઈને મૃત્યુ પામેલી દીકરીના માતા-પિતાના ચહેરા ઉપર જરાક પણ પ્રસ્તાવો નથી, દીકરીની માતાએ કહ્યું કે “જે થયું એ બરોબર થયું, મેં જ મારા પતિને…જુઓ વિડિયો

Published on: 10:52 am, Sun, 16 October 22

ગુજરાતમાં ગીર સોમનાથ તાલાલા તાલુકાના ધાવા ગીર ગામમાં બનેલી ઘટનાએ તમામ લોકોને હચમચાવી દીધા છે. અહીં અંધશ્રદ્ધામાં પિતાએ અને મોટા બાપુજીએ મળીને 14 વર્ષની માસુમ દીકરીનો જીવ લઇ લીધો હતો. બંને મળીને દીકરીને ખૂબ જ દર્દનાથ મૃત્યુ આપ્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીના શરીર ઉપર જીવડા પડી ગયા છતાં પણ તેના પિતાને પોતાની દીકરી ઉપર ગયા આવી ન હતી. માસુમ ધૈર્યાને આવું દર્દનાથ મૃત્યુ મળ્યું છતાં પણ ધૈર્યાના પરિવારને અને ધૈર્યાની માતાને થોડોક પણ પ્રસ્તાવો નથી તેવું લાગી રહ્યું છે.

મૃત્યુ પામેલી દીકરી ધૈર્યાની માતાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીકરીની માતાનું નિવેદન સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરીની માતા બોલી રહે છે કે, “મને પૂરી શ્રદ્ધા છે મારા પતિ અને મારા પરિવાર ઉપર… પછી આવો કોઈ સવાલ જ ઉભો થતો નથી.”

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, માસુમ દીકરીનો જીવ લઈ લીધો છતાં પણ કળિયુગના માતા-પિતાના મોઢા ઉપર જરાક પણ પસ્તાવો નથી દેખાઈ રહ્યો. દીકરીની માતા કહી રહી છે કે જે થયું એ બધું બરોબર થયું, મને મારા પતિ ઉપર પૂરો વિશ્વાસ હતો. મેં આવું કરવા માટે મારા પતિને મંજૂરી આપી હતી.

મિત્રો વાયરલ થયેલો વિડિયો જોતા એવું લાગી રહ્યું છે કે દીકરીની માતા જવાબ આપી શકતી નથી અથવા તો સરખો જવાબ આપવા માગતી નથી. દીકરીની માતા વધુમાં જણાવે છે કે, હવે શું રહ્યું દુનિયામાં અમારું… એકની એક દીકરી હતી મારા કરતાં તેને પપ્પાને દીકરી વધુ વાલી હતી. છતાં મેં મારા પતિને આવું કરવા માટે મંજૂરી આપી હતી.

આ ઉપરાંત ઘણું બધું દીકરીની માતા વીડિયોમાં કહે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોત પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં તમે પણ તમારું મંતવ્ય આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિડાઈ-પિડાઈને મૃત્યુ પામેલી દીકરીના માતા-પિતાના ચહેરા ઉપર જરાક પણ પ્રસ્તાવો નથી, દીકરીની માતાએ કહ્યું કે “જે થયું એ બરોબર થયું, મેં જ મારા પતિને…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*