આ વ્યક્તિએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રીનો જીવ લઈ લીધો, ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો – જાણો શા માટે ભર્યું આ પગલું…

Published on: 11:04 am, Fri, 21 January 22

મહારાષ્ટ્રના નાગપુરમાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોનો જીવ લઈને પોતે પણ ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતા જ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર મદન અગ્રવાલ ગામના 40 વર્ષીય એક વ્યક્તિએ પોતાની 33 વર્ષીય પત્ની કિરણ અગ્રવાલ, 10 વર્ષનો પુત્ર વૈભવ અને 5 વર્ષની દીકરી નો જીવ લઈ લીધો અને ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ સૌ પ્રથમ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરવાજો ખૂલ્યો અને ત્યાર બાદ પોલીસની ટીમ દરવાજો તોડીને અંદર ગઈ હતી.

ત્યારે અંદર પોલીસ પત્ની અને તેમના બે બાળકોના મૃતદેહ અને પંખા સાથે લટકતું મદન મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મદને લવ મેરેજ કર્યા હતા. મદનને ક્રિકેટમાં સટ્ટા ની આદત પડી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મદને સટ્ટામાં 25 થી 30 લાખ રૂપિયાની નુકશાની કરી હતી. તેના કારણે ત્રણ દિવસથી ભારે ગણાવવામાં આવી ગયો હતો. ત્યારબાદ મને નજીકની એક દુકાનમાંથી ધારદાર વસ્તુ ખરીદે છે.

મંગળવારે સાંજે મદનનો મિત્ર તેને મળવા આવ્યો હતો. મદનના મિત્રએ દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ તેને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વ્યક્તિએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રીનો જીવ લઈ લીધો, ત્યાર બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો – જાણો શા માટે ભર્યું આ પગલું…"

Leave a comment

Your email address will not be published.


*