વિદ્યાર્થીઓના હિતને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધો મહત્વનો નિર્ણય, જાણો

Published on: 3:47 pm, Tue, 26 January 21

2020 ના વર્ષ દરમ્યાન વધી રહેલા કોરોના સંક્રમણ ના કારણે કેન્દ્રની મોદી સરકારે સમગ્ર દેશમાં દેશ વ્યાપી લોકડાઉન લાડયુ હતું. ગુજરાત રાજ્યના ઘણા બાળકો 2020 દરમિયાન ભણતર થી વંચિત રહ્યા છે તો સરકાર યા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ કરાવ્યું હતું.

કોરોના મહામારી ના કારણે લાદવામાં આવેલા લોકડાઉન ના કારણે ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ચૂક્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉન શાળા પ્રવેશથી વંચિત રહેલા.વિદ્યાર્થીઓ ચાલુ સત્રમાં પ્રવેશ લઇ શકશે.ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 30 જાન્યુઆરી સુધી શાળામાં પ્રવેશ લઇ શકશે. સ્થળાંતરને લઈને પ્રવેશથી વંચિત રહેલા.

વિદ્યાર્થીઓ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોના મહામારી બંધ પડેલા ટ્યુશન ક્લાસિસ હવે ટૂંક સમયમાં ગુજરાતમાં શરૂ થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ.

રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહી દીધું છે.કે હવે રાજ્યમાં ટૂંક સમયમાં ટ્યુશન ક્લાસિસ શરૂ થશે. રાજકોટના ટ્યુશન ક્લાસીસના સંચાલકો સાથે પણ શિક્ષણ મંત્રીની બેઠક થઈ હતી.

અને જેમાં કલાસીસ સંચાલકોને ખાતરી આપી હતી.કે ટૂંક સમયમાં ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા અંગેની પણ લીલીઝંડી અપાઈ શકે છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિદ્યાર્થીઓના હિતને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધો મહત્વનો નિર્ણય, જાણો"

Leave a comment

Your email address will not be published.


*