સમગ્ર દેશ માટે આવ્યા સારા સમાચાર, આ વાત સાંભળીને પ્રધાનમંત્રી મોદી પણ રાજીના રેડ થઈ ગયા

Published on: 7:11 pm, Sat, 11 July 20

સમગ્ર વિશ્વના કોરોના કેસમાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાઇરસની રસી અને દવા શોધવા માટે મહેનત થઈ રહી છે. ત્યારે જ સમગ્ર ભારત માટે કંઈક ખુશીના સમાચાર કહેવાય તેવા આપણી સામે આવી ચૂક્યા છે. નવી કોરોના ની દવા જાહેર થઈ , જે દર્દીના શરીરમાં કોરોનાવાયરસ ની સંખ્યા વધતી અટકાવશે . રશિયન ફાર્મા કંપની આર ફાર્મ એ કોરોનાવાયરસ ની સારવાર માટે નવી દયા તૈયાર કરી છે. આ નવી દવા એન્ટિવાયરસ છે, નામ કોરોના ક્લિનિકલ ટ્રાયલ પછી નો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે અને તેની ભારતમાં મંજૂરી પણ આપવામાં આવેલ છે.

કોરોના વીર નામની આ દવા વાઈરસને અટકાવે છે એટલે કે આ દવા વાયરસની સંખ્યામાં વધારો કરતાં અટકાવે છે. કોરોના વીર એ પહેલી એવી દવા છે જે covid 19 ના દર્દીઓની સારવાર માટે સંપૂર્ણપણે અસરકારક છે. કોરોના વીર લેતા અને અન્ય ઉપચાર અથવા દવા લેતા કોરોના દર્દી ની તુલના કરવામાં આવી આ સમયગાળા દરમિયાન તે બહાર આવ્યું હતું કોરોના ના દર્દી ને આ દવા લેતા ૫૫% જેટલો સુધારો થયો છે.

Be the first to comment on "સમગ્ર દેશ માટે આવ્યા સારા સમાચાર, આ વાત સાંભળીને પ્રધાનમંત્રી મોદી પણ રાજીના રેડ થઈ ગયા"

Leave a comment

Your email address will not be published.


*