કોરોના મહામારી વચ્ચે કેન્દ્રની મોદી સરકાર નું મોટું પગલું, હવે માત્ર 24 કલાકમા જ…

મોદી સરકારે વીજળી ગ્રાહકોને સશક્ત બનાવવા મહત્વનું એક પગલું લીધું છે જેમાં ગ્રાહકોને માત્ર 24 કલાકમાં જ વીજળી મળશે અને સાથે જ કેટલાક ખાસ નિયમો પણ જાહેર કર્યા છે.24 કલાકમાં વીજળી મળવાની વાત ને વીજળી ગ્રાહકોને અધિકારમાં સામેલ કરવામાં આવ્યા છે.મોદી સરકારે કહ્યું કે આ નિયમોનો ઉલ્લઘન થશે તો વીજ વિતરણ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ નિયમો વિશે વીજળી મંત્રી આરકે સિંહે કહ્યું કે દેશની વીજળી વિતરણ કંપનીઓ હવે સેવા પ્રદાતા કંપની બની છે. જય ગ્રાહકોને અન્ય સેવા ક્ષેત્રોની જેમ દરેક અધિકાર મળશે.મોદી સરકારના આ નિયમો ની મદદથી સામાન્ય જનતાનું સશક્તિકરણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના નવા પગલાંથી આ નિયમોને વિશે દેશમાં પ્રચાર કરવાનો છે.

નિયમ 30 કરોડ વીજળી ગ્રાહકોને મોટો ફાયદો થશે.વીજળી મંત્રાલય તરફથી આપેલી જાણકારી અનુસાર ગ્રાહકોને કુલ 11 અધિકારો આપવામાં આવ્યા છે.જેમાં નવા કનેક્શન લેવા થી લઈને મીટર લગાવવા અને બિલનું પેમેન્ટ કરવાની વાતો પણ સામેલ કરવામાં આવી છે.

વીજળી નિયામક આયોગ નક્કી કરશે કે કોઈ ખાસ પરિસ્થિતિમાં વીજળી પૂરી પાડવાનો સમય ઘટાડા છે કે નહીં અને વીજળીનો કા કહેતી માં કેટલો હોઈ શકે છે તે પણ આયોગ દ્વારા નક્કી કરવામાં આવશે.

બિલ કે મીટર ની ફરિયાદો દૂર કરવા માટેના નિયમો આયોગને આધીન રહેશે. ગ્રાહકોને 7 દિવસમાં મહાનગરમાં, 15 નગર નિગમ મા અને.

30 દિવસમાં ગ્રામીણ વિસ્તારોમાં વીજળી નું કનેક્શન આપવાનું રહેશે. આ મહત્વનો નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*