રામ મંદિરમાં ગર્ભ ગૃહની સફાઈ માટે “ચાંદીની સાવરણી” દાનમાં આપવામાં આવી… સાવરણીનો વજન સાંભળીને જોકે ઉઠશો…જુઓ વિડિયો…

Published on: 11:26 am, Wed, 31 January 24

મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ જ છીએ કે, રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મોટી સંખ્યામાં દરરોજ ભક્તો અહીં પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ હું અહીં આવતા ભક્તો રામ મંદિર માટે ઉદારતાથી દાન પણ આપી રહ્યા છે.

ત્યારે કડીમાં અખિલ ભારતીય માંગ સમાજ દ્વારા રામ મંદિર ટ્રસ્ટમાં એક અનોખી વસ્તુનું દાન કરવામાં આવ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે, રામ મંદિરના ગર્ભગૃહને સ્વચ્છ રાખવા અને પવિત્ર રાખવા માટે ચાંદીની સવાણી દાનમાં આપવામાં આવી છે.

જેના કેટલાક ફોટા અને વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે આ ચાંદીની સાવરણીથી રામ મંદિરના ગર્ભગ્રોમાં સફાઈ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat updates (@kemchhogujarat)

આ સાવરણી બનાવવા માટે 11 દિવસનો સમય લાગ્યો છે. આ ઉપરાંત સાવરણીનો વજન 1 કિલો 751 ગ્રામ છે. સાવરણીના ઉપરના ભાગમાં દેવી લક્ષ્મી કમળ પક્ષ પર બિરાજમાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "રામ મંદિરમાં ગર્ભ ગૃહની સફાઈ માટે “ચાંદીની સાવરણી” દાનમાં આપવામાં આવી… સાવરણીનો વજન સાંભળીને જોકે ઉઠશો…જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*