પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કડક શબ્દોમાં આપ્યા રાજ્યોને આદેશ, શું ફરીથી લાગશે લોકડાઉન?

Published on: 9:21 pm, Wed, 14 July 21

દેશમાં કોરોના ની બીજી લહેર કરતી રહી છે ત્યારે અનેક રાજ્યમાં અનલૉકલ ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દેશના ઘણા લોકો કોરોના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અને ફરી એક વખત બજારોમાં ભારે ભીડ જોવા મળી છે તેને લઈને ગૃહ મંત્રાલય તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્રો લખ્યા જણાવ્યું હતું કે કોરોના ની બીજી રજુ પૂરી થઈ નથી. તમામ રાજ્યોએ ભીડ કાબૂમાં લેવા માટે જરૂરી પગલાં ભરવા જશે.

કોરોના પ્રતિબંધોમાં છૂટને હલકામાં લેવાની જરૂર નથી. ઉપરાંત રાજ્ય સ્તરે કોઈ સંસ્થા, એડવાઈઝર મુજબ, વિસ્તાર બજાર વિસ્તાર વગેરે સ્થળોમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેના કારણે તે વિસ્તારોમાં સતત કોરોના ના કેસ વધી રહ્યા છે.

અને તે વિસ્તારોમાં પ્રતિબંધ લાગુ લાગુ કરવાની તમામ જવાબદારીઓ રાજ્ય સરકારની રહેશે. આ સમય દરમ્યાન જો કોઈ પણ વ્યક્તિ નિયમનું પાલન નહીં કરે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત કોરોનાના વ્યવસ્થાપક માટે જરૂરી પગલા ભરવાનો આદેશ આપવો જોઈએ. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિલ સ્ટેશન અને પ્રવાસ ના સ્થળ પર વસ્તી વધી રહેલી ભીડ પર ચિંતા વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિલ સ્ટેશનો અને બજારોમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગરના નીકળી પડ્યા છે અને સામાજિક અંતર નું પણ વાલમ નથી થતું. જેના કારણે આપણે કોરોના ની ત્રીજી લહેરને સામેથી બોલાવી રહ્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કડક શબ્દોમાં આપ્યા રાજ્યોને આદેશ, શું ફરીથી લાગશે લોકડાઉન?"

Leave a comment

Your email address will not be published.


*