કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને લઇને પ્રધાનમંત્રી મોદીએ કરી આ વિશેષ અપીલ,જાણો વિગતે

Published on: 10:03 am, Fri, 11 December 20

ખેડૂતો તરફથી કૃષિ કરેલો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે અને સરકાર ખેડૂતો સાથે વાતચીત કર્યા પછી તેમાં સુધારો કરવા આગ્રહ કરી રહ્યા છે.આ તબક્કાની વાતચીત પછી ગૃહ પ્રધાન સાથે બેઠક કર્યા બાદ ખેડૂતોએ લેખિત દરખાસ્ત સ્વીકારી ન હતી, જે પછી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુરુવારે ફરી સરકારની સ્થિતિને વિગતવાર સમજાવી હતી.ભારતીય ખેડૂત સંગીત કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

અને અરજીમાં તમે કૃષિ કાયદાઓને પડકારવામાં આવ્યા છે.શુક્રવારના રોજ એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ ગત દિવસે ખેડૂત આંદોલન મુદ્દે કૃષિ મંત્રી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉલ્લેખ કર્યો તેને લોકોને તેમની વાત સાંભળવાની અપીલ પણ કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે મારા બે કેબિનેટ સાથીઓ નરેન્દ્રસિંહ તોમર અને પિયુષ ગોયેલે નવા કાયદાઓ અને ખેડૂતોની માંગણી વિશે વિગતવાર વાત કરી છે.

આને જરૂર તમે સાંભળો. ખેડૂત આંદોલન નરેન્દ્ર મોદી એક મોટું નિવેદન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને લઇને પ્રધાનમંત્રી મોદીએ કરી આ વિશેષ અપીલ,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*