માં મોગલની માનતા રાખવાથી આ વ્યક્તિનો ખોવાઈ ગયેલો દોઢ તોલાનો સોનાનો ચેન મળી ગયો, 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા ત્યારે….

Published on: 4:29 pm, Thu, 11 April 24

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે, ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. અને માં મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. તેથી જ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તો ની બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય થઈ જાય છે. સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તો ને પરચા પણ બતાવ્યા છે, એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક યુવક પોતાની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે આવી પહોંચ્યો છે.

ત્યારે કહેશો કે માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે એ યુવક 5000 ને એક રૂપિયો લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

તે દરમિયાન મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી, ત્યારે જણાવ્યું હતું કે તેની એક દોઢ તોલાની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી. જે 15 દિવસમાં મળી જતા ની સાથે જ તે પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છે,તેમ જણાવ્યું.

આ ઉપરાંત મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા સાથે એ 51 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીની પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ ની તારી 51 ગણી માનતા સ્વીકારી છે. અને આ પૈસા તારી બેન ને આપજે માં મોગલ રાજી રાજી થશે એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થઈ જાય છે એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તો ની ભાવના નાં ભૂખ્યા છે. અને કહેવાય છે કે, આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની માનતા રાખવાથી આ વ્યક્તિનો ખોવાઈ ગયેલો દોઢ તોલાનો સોનાનો ચેન મળી ગયો, 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યા ત્યારે…."

Leave a comment

Your email address will not be published.


*