જય ભોલેનાથ : તાંબાના લોટા વડે શિવલિંગ પર ક્યારેય ન કરતા આ ભૂલ, નહિતર ભોગવવું પડશે પરિણામ…

દોસ્તો કહેવાય છે કે શિવલિંગ ઉપર માત્ર જળ અભિષેક કરવાથી ભગવાન શિવ રાજી થાય છે ને આપણને આશીર્વાદ આપે છે પરંતુ શિવલિંગ પર અભિષેક કરવાના પણ ઘણા બધા નિયમો હોય છે અને મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ નજીક છે

ત્યારે સમગ્ર ભારતભરમાં તમામ શિવાલયમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવશે ત્યારે નવસારી શહેરના પૌરાણિક સ્વયંભૂ શેર મહાદેવ મંદિરના પૂજારી અભિષેક કરવાની સાચી માહિતી આપેલી છે.8 માર્ચના રોજ મહાશિવરાત્રીનો તહેવાર છે

જેના સાથે અનેક શિવભક્તોની આસ્થા જોડાયેલી છે. આ દિવસે ભક્તો વિવિધ રીતે ભગવાન શિવની પૂજા કરતા હોય છે જેમાં ભક્તો વિશેષ રુપે જળ અને દૂધભિષેક કરતા હોય છે. મંદિરમાં ઘણા બધા ભક્તો તાંબાના લોટામાં દૂધ ભરીને શિવલિંગ ઉપર અભિષેક કરતા હોય છે

પરંતુ તાંબાના લોટામાં દૂધ ભરવાથી તે વિષ બની જાય છે. તેથી તાંબાના લોટા વડે ક્યારેય દુધભિશેક કરવો જોઈએ.શિવાલયમાં જ્યારે પણ પાણી ચઢાવવા જાવ ત્યારે તાંબાના લોટા વડે જલાભિષેક કરવો જોઈએ. જો તમે આમ કરશો તો ભગવાન શિવ ખૂબ રાજી થશે ને તમને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*