લગ્નના ઘણા વર્ષો થઈ ગયા પરંતુ ઘરે પારણું બંધાયું નહીં, પછી મહિલાએ માં મોગલની માનતા માની અને થયો એવો ચમત્કાર કે… બોલો જય માં મોગલ…

કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. જો માં મોગલ પર સાચા મનથી આસ્થા અને શ્રદ્ધા રાખો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

એટલે જ માતાજી મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં માતાજીએ પોતાના ચરણમાં આવતા લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે. ત્યારે આજે આપણે કબરાઉમાં બેઠેલી માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ.

વાત કરીએ તો એક મહિલા સાબરકાંઠાથી માં મોગલ ના ધામ કબરાવ આવી પહોંચી હતી. પછી મહિલાએ અહીં માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.

ત્યારે મણીધર બાપુએ મહિલા ને પૂછ્યું કે બેટા તારે શેની માનતા હતી. ત્યારે મહિલાએ બાપુને જવાબ આપતા કહ્યું કે, મારા લગ્નના ઘણા વર્ષો સુધી ગયા પરંતુ મારા ઘરે પારણું બંધાયું ન હતું. ઘણા વર્ષો થઈ ગયા પરંતુ સંતાન પ્રાપ્તિ થતી ન હતી અને ઘરે પારણું ન બંધાતા અમારે ઘણી બધી સમસ્યાઓ વેઠવી પડતી હતી.

પછી મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા માની અને માતાજીના આશીર્વાદ થી મહિલાના ઘરે પારણું બંધાયું. એટલે મહિલા પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે પોતાના બાળક સાથે કબરાઉ ધામ પહોંચી આવી હતી.

મહિલાએ માનતામાં અમુક રૂપિયા પણ માન્યા હતા. તે રૂપિયા તેને મણીધર બાપુને આપ્યા ત્યારે બાપુએ તેમાં 20 રૂપિયા ઉમેરીને તે પૈસા મહિલાને પાછા આપી દીધા અને કહ્યું કે માતાજી એ તારી માનતા 21 ગણી સ્વીકારી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*