પરબધામના મહંત કરસનદાસ બાપુએ કહ્યું કે “બાજરો વાવી દેજો 2024માં 6 અજબ લોકો…” જુઓ વિડિયો

Published on: 12:12 pm, Fri, 9 February 24

મિત્રો આપણે સોશિયલ મીડિયા પર ઘણી વખત બાબા વેંગા અને નાસ્ત્રેદમસ્તની ભવિષ્યવાણીઓ સાંભળી હશે. આ બંનેની ઘણી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી ગઈ છે. ત્યારે 2024 ને લઈને પણ ઘણી બધી ભવિષ્યવાણી થઈ છે.

ત્યારે આ બધા વચ્ચે પરબધામના મહંત કરસનદાસ બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ. વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા મહંત કરસનદાસ બાપુ છે કે નહીં તેની અમારી વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી અને આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની પણ અમારી વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહંત ખુરશી પર બેઠેલા નજરે પડી રહ્યા છે. જેમાં મહંતની આજુબાજુ કેટલાક ભક્તો બેઠેલા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન મહંત તમામ ભક્તોને કહી રહ્યા છે કે, બાજરો અને જુવાર વાવી દેજો કામ આવશે. 2024 માં 6 અજબ લોકો ભૂખમરાથી મરી જશે.

ત્યારે તમારી પાસે જો બાજરો હશે તો પાણીની સાથે બાજરો ખાઈને તમે જેવી જ હશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો ઘણા સમયે થયેલાનું છે. પરંતુ ફરી એક વખત આ વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પરબધામના મહંત કરસનદાસ બાપુએ કહ્યું કે “બાજરો વાવી દેજો 2024માં 6 અજબ લોકો…” જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*