કોરોના ટેસ્ટિંગ લઈને સરકારનો મહત્વનો નિર્ણય , જાણો

Published on: 6:05 pm, Thu, 16 July 20

રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા માટે અલગ-અલગ કેટલાક પ્રયાસ કર્યા છે.કોરોનાવાયરસ ને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાવાયરસ લેબ ટેસ્ટિંગ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા ICMR દ્વારા તાજેતરમાં વિવિધ ફેરફારો સાથે વારંવાર નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવે છે.

ICMR દ્વારા કોરોના ટેસ્ટિંગ ને લઈને જાહેર કરવામાં આવેલ નવી ગાઇડલાઇન ને અનુલક્ષીને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધેલો છે કે કોરોના ટેસ્ટી માટે હવે મંજૂરીની જરૂર પડશે.

Be the first to comment on "કોરોના ટેસ્ટિંગ લઈને સરકારનો મહત્વનો નિર્ણય , જાણો"

Leave a comment

Your email address will not be published.


*