ધૈર્યરાજ માટે અમદાવાદ ના પાટીદાર પરિવારે જે કર્યું તે જાણી ને થઈ જશો રાજી ના રેડ.

Published on: 11:42 am, Tue, 16 March 21

પંચમહાલ ના ધૈર્યરાજસિંહ માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો મદદ પહોંચાડી રહા છે,સુરત માં કિન્નર સમાજ તો રાજકોટ માં પણ એક વ્યક્તિ એ સોનાની વીંટી આપી દીધી.એક તરફ ધૈર્યરાજ પરિવાર 16 કરોડ ના ઇન્જેક્શન માટે મદદ માગી રહા છે.ત્યારે ધૈર્યરાજ પરિવારજનો મદદ માટે ગુજ્જુ રોકઝ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

આ અપીલ થી પેરાઈ ને થલ તેજ માં વસતા પટેલ પરિવારે ધૈર્યરાજ ના જીવન માટે દાન કર્યું છે.થલતેજ માં વસતા સુનીલ પટેલ ના વર્ષના એકના એક પુત્ર નીશીત નું તાજેતર માં અવસાન થયું છે.

ત્યારે પટેલ પરિવાર ને એક તરફ દુઃખદ અવસાન પરિવારજનોમાં આઘાત શોક અને પીડા છવાઈ ગયું છે.આ પરિવાર ધૈર્યરાજ બચાવવા માટે અનોખી પહેલ કરી છે.જેમાં પુત્ર ના બેસણામાં અને પુત્ર ના અવસાન બાદ પરિવારજનો મદદ માં મળેલા નાણા ને અને અંગત મૂડીનો ઉમેરો કરી ને વધારો દાન ની રકમ દાન નું કરવાનો નિર્ણય કર્યો છે.

ધૈર્યરાજ માટે દાન ની સરવાણી ફૂટી છે.રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રસ્તા પર ઉતરી ફંડ એકઠું કરવામાં આવ્યું હતું.આ સમયે એક વ્યક્તિ એ દાનમાં પોતાની સોનાં ની વીંટી આપી પોતાની ઉદારતા દાખવી હતી.

આ સાથે આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું ગામ અને ગાડી નંબર પણ આપવાની મનાઈ કરી હતી આ અંગે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી.ધૈર્યરાજ સિંહ એક ગંભીર બિમારીથી પીડાય રહો છે.

અને તેને મદદરૂપ થવા માટે સુરત નો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે.કિન્નર સમાજ પોતાના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી દીધી છે.આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધૈર્યરાજ માટે અમદાવાદ ના પાટીદાર પરિવારે જે કર્યું તે જાણી ને થઈ જશો રાજી ના રેડ."

Leave a comment

Your email address will not be published.


*