ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પાન-માવા ના ગલ્લા બાદ હવે આ વસ્તુ બંધ કરવાની આપી સુચના ? જાણ વિગતો.

Published on: 3:53 pm, Mon, 26 April 21

અમદાવાદ શહેરમાં બેકાબૂ બની ગયેલો કોરોના વાયરસ ને રોકવા માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવતા શહેરના દરેક વિસ્તારમાં ભારે કફડાત ફેલાઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હેર કટીંગ ની દુકાનોને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવતા.

હેર કટીંગ ના દુકાનદારોમાં ભારે નારાજગી જોવા મળી હતી.અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોના કેસનો આંકડો 1 લાખ 33 અત્યારે પહોંચી ગયો છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 2721 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં અમદાવાદ શહેરમાં 43,000 કોરોના એક્ટિવ કેસ છે. છેલ્લા 25 દિવસમાં અમદાવાદ 60 હજારથી વધુ કેસો નોંધાયા છે.

છેલ્લા 25 દિવસમાં 421 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે અમદાવાદમાં 1500 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત 14296 નવા કેસ સામે આવ્યા છે.

જયારે આ દરમિયાન 157 લોકોના મોત નિપજયા છે. તેની સાથે કોરોના નો મૃત્યુ આક 6328 પર પહોંચી ગયો છે. આ દરમિયાન ગઈ કાલે કોરોના ની સારવાર દરમિયાન 6727 લોકો સાજા થયા હતા. જેના લીધે કોરોના ને સાજા થવાનો આંકડો 3,74,699 સુધી પહોંચી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં અમદાવાદ શહેરમાં પાન-માવા ના ગલ્લા બાદ હવે આ વસ્તુ બંધ કરવાની આપી સુચના ? જાણ વિગતો."

Leave a comment

Your email address will not be published.


*