કોરોનાના સંક્રમણને જોતા રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ ને લઈને લીધો મોટો નિર્ણય,જાણો વિગતે

Published on: 9:12 pm, Mon, 21 December 20

કોરોનાના સ્ટ્રેને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો કર્યો છે અને ભારત સરકારે આજરોજ નથી આવતી તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી રાત્રી કર્ફ્યુ ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેનો અમલ આવતી કાલ રાતથી રાત્રે 11 થી સવારે 6 સુધી દરમિયાન કરવામાં આવશે.તાજેતરમાં પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ગઈકાલે મહારાષ્ટ્ર ની.

મહાનગર પાલિકાઓમાં નાઈટ કરફ્યુ ની જાહેરાત કરવામાં આવી છે.બ્રિટનમાં કોરોનાના નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્વવ સરકારના નવા આદેશ મુજબ રાત્રી કરફ્યુ રાત્રિ 11 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે.

તે 5 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આજરોજ બપોરે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ ખૂબ જ મહત્વના સમાચાર છે.

જે વાત રાજ્યના કેટલાક ભાગોમાં નાઈટ કરફ્યુ લાદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાના સંક્રમણને જોતા રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ ને લઈને લીધો મોટો નિર્ણય,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*