ગુજરાતના આ ખોડીયાર માતાના મંદિરમાં માતાજી મગર ના સ્વરૂપમાં આપે છે સાક્ષાત દર્શન,જાણો જૂની વાતો…

દોસ્તો આપણો ભારત દેશ અનેક દેવી-દેવતાઓને માનનારો દેશ છે ત્યારે આ ભારતમાં અનેક હજારો મંદિરો આવેલા છે જે દેવી-દેવતાઓના માત્ર આશીર્વાદથી આપણી તમામ મનોકામનાઓ પૂરી થતી હોય છે

અને ભારતમાં આવેલા દરેક મંદિરનો અલગ અલગ ઇતિહાસ છે અલગ રહસ્ય છે.ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામે ખોડીયાર માતાજીનું મંદિર આવેલું છે. ખોડીયાર માતાજીના મંદિરમાં ભક્તો અલગ અલગ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે.

આ મંદિરમાં ખોડીયારમાં આરતીના સમય મગર ના રૂપમાં આવીને ભક્તોને સાક્ષાત દર્શન આપે છે.મંદિરના બાજુમાં આવેલા તળાવમાં આરતીના સમય મગર આવે છે અને ખોડીયાર માતાજીના મંદિરમાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે પણ આવે છે. મંદિરમાં રહેવા તથા જમવાની સગવડ પણ આપવામાં આવે છે

અને મંદિરમાં માનતા રાખવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે અને લોકો માનતાના બાળકોના ફોટા પણ ત્યાં મુકતા હોય છે.આ મંદિરમાં ખોડીયાર માતાજી હાજરાહજૂર બિરાજમાન છે તેથી મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરતા હોય છે આશીર્વાદ લેતા હોય છે અને તમામ દુખનાઓ તકલીફો માતાજીના ચરણો મૂકીને જતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*