જો સરકાર વાતચીતમાં ન માનીતો 30 મી તારીખે ખેડૂતો દ્વારા કરવામાં આવશે આ કાર્ય, સરકારની ઉડી શકે છે ઊંઘ!

Published on: 11:41 am, Sun, 27 December 20

સંયુકત કિસાન મોરચાએ કેન્દ્ર સરકાર સાથે પુનઃ ચર્ચા માટે રાજી થઈ ગયું છે.સયુંકત કિશાન મોરચાએ 29 ડિસેમ્બર સવારે 11 વાગ્યે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ખેડૂત સંગઠનો અને સરકાર વાટાઘાટો કરવા માટે ચાર મુદ્દાનો એજન્ડા મૂક્યા છે. પહેલું ત્રણ કાયદાને રદ કરવાની,એમએસપી કાયદેસર બનાવવાનું,વાયુ ગુણવત્તા આયોગના વટ હુકમના સુધારણા અને.

વીજ સુધારણા બિલમાં ફેરફારની પ્રક્રિયા અંગે વાટાઘાટો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.વાતચીત માટે કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારવાની સાથે-સાથે ખેડૂત સંગઠનો એ સરકાર પર દબાણ વધારવા ની યોજના તૈયાર કરી છે.29 ની વાર્તા ઘાટો સફળ ન થાય તેવા સંજોગોમાં ખેડૂતોની સંસ્થાઓ 30 એ ટ્રેક્ટર પર.

સિંધુ બોર્ડર, ટીકરી બોર્ડર અને શાહજહાપુર વચ્ચે કૂચ કરશે અને આ માટે ખેડૂત સંગઠનો કેએમપી નો ઉપયોગ કરશે અને આ સાથે દિલ્હી અને હરિયાણાની જનતાને સિંધુ બોર્ડર પર નવું વર્ષ ઉજવવા અપીલ કરી છે.

અને બીજી તરફ પ્રધાનમંત્રી નો વિરોધ કરવા ખેડૂતો એ થાળી વગાડવાનુ એલાન કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જો સરકાર વાતચીતમાં ન માનીતો 30 મી તારીખે ખેડૂતો દ્વારા કરવામાં આવશે આ કાર્ય, સરકારની ઉડી શકે છે ઊંઘ!"

Leave a comment

Your email address will not be published.


*