ફરવાના બહાને પતિ પોતાની પત્નીને મંદિર લઈ ગયો, ત્યાં જઈને પત્ની સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 3:17 pm, Sat, 12 November 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. થોડાક દિવસો પહેલા પહાડ ઉપરથી નીચે પડી જવાના કારણે એક મહિલાનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને એક મોટા ખુલાસો થયો છે. મહિલાનું મૃત્યુ થયું ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફોટો લેતી વખતે મહિલા પહાડ પરથી લપસીને નીચે પડી ગઈ હતી.

પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને ધક્કો લગાવીને પહાડ ઉપરથી નીચે પાડવામાં આવી હતી.. મળતી માહિતી અનુસાર મહિલાને પહાડ ઉપરથી નીચે ધક્કો લગાવનાર બીજું કોઈ નહીં પરંતુ મહિલાનો પતિ જ હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં ખલ્લારી પહાડ પર બની હતી.

7 નવેમ્બરના રોજ ચિત્રરેખા નામની તેના મહિલા પોતાના પતિ સોનુરામ અને ભત્રીજા સાથે ભીમખોજના ખલ્લારી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યાં ચિત્રરેખાનું મોત થયું હતું. ચિત્રરેખાના પતિએ કહ્યું હતું કે ફોટો લેતી વખતે પહાડ પરથી નીચે પડી જવાના કારણે તેની પત્નીનું મોત થયું છે. પોલીસને આ વાત કરીને પોલીસને ગેરમાગે દોરી હતી.

પરંતુ પોલીસ દ્વારા સોનુરામ અને ભત્રીજાની પૂછપરછ કરવામાં આવી ત્યારે બંનેના શબ્દો મળતા ન હતા. પતિના કહેવા પ્રમાણે મંદિરના દર્શન કર્યા પછી સીડી ઉતરતી વખતે તેની પત્ની પહાડ ઉપરથી નીચે પડી ગઈ હતી. જ્યારે આ વાતને લઈને ભત્રીજો પણ પોતાની અલગ પ્રતિક્રિયા આપી રહ્યો હતો.

પૂછપરછ દરમિયાન બંનેની વાતો મળતી ન હોવાના કારણે પોલીસને મૃત્યુ પામેલી મહિલાના પતિ ઉપર શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે બંનેની કડક પૂછપરછ કરી હતી. ત્યારે આરોપી સોનુરામે પોતાનો ગુનો કબુલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આરોપીએ પોતાની પત્નીના ચારિત્ર ઉપર શંકા રાખીને આ પગલું ભર્યું હતું.

મળતી માહિતી અનુસાર આરોપી પતિ પહાડ ઉપરથી પોતાની પત્નીને ધક્કો લગાવી દીધો હતો. જેના કારણે પત્ની ઉંડા ખાડામાં પડી ગઈ હતી અને તેનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બપોરે 3:00 વાગ્યાની આસપાસ બની હતી તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફરવાના બહાને પતિ પોતાની પત્નીને મંદિર લઈ ગયો, ત્યાં જઈને પત્ની સાથે કંઈક એવું કર્યું કે…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*