પિતાએ તાંત્રિક વિધિના નામે સાવકી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, માતા બહાર જાય એટલે પિતા દીકરીને કહે કે તારે મારી સાથે…

Published on: 6:00 pm, Wed, 14 September 22

એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મિત્રો શીતલ નામની જુવાન દીકરી તેની માતા રમીલા સાથે મુંબઈમાં રહેતી હતી. મુંબઈમાં રાજુભાઈ ઠક્કર નામનો એક યુવક રમીલાબેન ના સંપર્કમાં આવ્યો હતો. ધીમે ધીમે રમીલાબેન અને રાજુ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. ત્યારબાદ રાજુ ઠક્કરે રમીલા સાથે મુંબઈમાં લગ્ન કરી લીધા. ત્યાર પછી રાજુ રમીલા અને તેની દીકરી શીતલ લઈને અમદાવાદના નરોડા ખાતે રહેવા આવી ગયો.

અહીં તેઓ ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. લગ્ન થયા ત્યારથી જ રાજુ ઠક્કર તાંત્રિક વિધિઓ તેમજ પૂઠાપાઠના લગતા કામકાજમાં ખૂબ જ વિશ્વાસ કરતો હતો. તેને પોતાના ઘરે મોટું મંદિર પણ બનાવ્યું હતું અને ત્યાં પણ તે દરરોજ પૂજા પાઠ કરતો હતો. જ્યારે રાજુ ઠક્કર બહાર જાય ત્યારે તે દીકરી શીતલને કહેતો કે, આપણા ઉપર ખૂબ જ વધારે પૈસાનું દેવું છે.

આપણે દેવું ઓછું કરવા એક વિધિ કરાવી પડશે, જો આ વિધિમાં તું મને સાથ આપીશ તો આપણા પરિવાર ઉપર રહેલું દેવું દૂર થઈ જશે. તેમજ તારી મમ્મીનું પણ ખૂબ જ ભલું થશે અને તારી મોટી બહેનનો સંબંધ પણ સુધરી જશે.  આ રીતે રાજુ ઠક્કર પોતાની જાળમાં શીતલને ફસાવતો હતો. જ્યારે પણ રમીલા માર્કેટ જાય અથવા તો કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા જાય.

ત્યારે રાજુ શીતલને કહેતો હતો કે, ચાલ તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે અને આ વિધિ પૂર્ણ કરાવી પડશે. શીતલ અને ડરાવવા માટે રાજુ તેને કહેતો હતો કે, જો તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બનાવે તો તારી મોટી બહેનના પેટમાં રહેલા બાળકનો જીવ ચાલ્યો જશે. તારી મમ્મીનું સારું નહીં થાય અને આપણું દેવું પણ ઓછું નહીં થાય. રાજુ ઠક્કર આવી વાત શીતલ ને કરતો હતો.

રાજુ ઠક્કર શીતલને કહેતો હતો કે, આ વાત વિશે ત્યારે કોઈને વાત કરવાની નથી. આવી બધી તાંત્રિક વિધિઓની વાત કરીને રાજુએ શીતલના મનમાં ડર નાખી દીધો હતો. ત્યાર પછી જ્યારે પણ રમીલા ઘરની બહાર જાય ત્યારે રાજુ પોતાની સાવકી દીકરી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો. એક વખત તો તેને શીતલને કહ્યું કે આપણે વિધિ કરવા માટે ઘર મૂકીને બહાર જવું પડશે.

કોઈપણ લોકોને ખબર ન પડે તે રીતે આપણે ઘરની બહાર મળવું પડશે અને કોઈને ખબર ન પડે તે રીતે ગંગોત્રી હોટલમાં જવું પડશે. હોટલમાં જઈને તે પોતાની સાવકી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. રાજુ મીના નામની એક યુવતી સાથે સંબંધમાં હતો. આ વાતની જાણ શીતલને થતા શીતલએ પોતાની માતાને આ વાતની જાણ કરી હતી.

અને શીતલએ પોતાની માતાને વાત કરી હતી કે, રાજુ તાંત્રિક વિધિઓ કહીને મારી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. આ ઘટનાની જાણ રાજુને થતા રાજવીએ શીતલ અને રમીલા ને ઘરની બહાર કાઢી મૂકે હતા. ત્યારબાદ આ મામલે માતા અને દીકરી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પછી પોલીસે આરોપી રાજુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતાએ તાંત્રિક વિધિના નામે સાવકી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, માતા બહાર જાય એટલે પિતા દીકરીને કહે કે તારે મારી સાથે…"

Leave a comment

Your email address will not be published.


*