ખેડૂત નેતા રાકેશ ટિકેતે ફરી થયા સક્રિય કહ્યું કે, કોરોના નિયમો પૂર્ણ થાય એટલી જ વાર છે, ત્યારબાદ સમગ્ર દેશભરમાં…

Published on: 11:15 pm, Sat, 26 June 21

આજરોજ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ને પ્રદર્શનને લઇને 7 મહિના પૂર્ણ થયા છે. આજે ખેડૂતો દ્વારા સમગ્ર દેશભરમાં રાજભવનની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે આવતા મહિને આવી બે મોટી ટેકટર રેલીનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત રાકેશ ટિકેતે કહ્યું કે 9 અને 24 જુલાઈ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવશે. 9 જુલાઇ ધના રેલીમાં શામલી અને બાગપતના લોકો હાજર રહેશે. 10 જુલાઇના રોજ આ રેલી સીધું બોર્ડર પર પહોંચ્યો છે.

આ ઉપરાંત ઉપરાજ્યપાલ ના ઘરે જવા વાળા બધા જ રસ્તા પર ભારે સંખ્યામાં પોલીસ ગોઠવવામાં આવશે. ઉપરાંત કાંટાળા તાર અને બેરીકેટીગ પણ ગોઠવવામાં આવશે.

ઉપરાંત એક્ટર રોકવા માટે રસ્તા પર ટ્રક અને ડમ્પરો મુકી દેવામાં આવ્યા છે. રાકેશ ટિકેતે જણાવ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે ખેડૂત નેતાઓને મળવાનો સમય આપ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત નેતા રાકેશ ટિકેતે ફરી થયા સક્રિય કહ્યું કે, કોરોના નિયમો પૂર્ણ થાય એટલી જ વાર છે, ત્યારબાદ સમગ્ર દેશભરમાં…"

Leave a comment

Your email address will not be published.


*