આ જગ્યાએ ભૂલથી પણ ન રાખતા પૈસા…! મણીધર બાપુએ કહ્યું કે, “હૃદયનો ભાગ એ મંદિર છે અને લક્ષ્મી મંદિરમાં જ…” જુઓ વિડિયો…

Published on: 4:34 pm, Sun, 17 December 23

કબરાઉમાં બેઠેલી માં મોગલના તો પરચા વિશે આપ સૌ કોઈ લોકોએ સાંભળ્યો જ હશે. ત્યારે અહીં બિરાજમાન મણીધર બાપુની વાતો પણ તમે સોશિયલ મળ્યા પર સાંભળતા જ હશો. ઘણા લોકો અહીં આવીને મણીધર બાપુને સવાલ કરતા હોય છે કે, મહેનત તો ઘણી કરીએ છીએ પરંતુ પૈસા ઘરમાં વસતા નથી.

ત્યારે આ સમસ્યાનું કારણ મણીધર બાપુએ જણાવ્યું છે. જો તમે પણ બાપુની આ વાત ગાંઠ બાંધીને યાદ રાખશો અને તે રસ્તા પર ચાલશો તો કોઈ દિવસ દુઃખી થવાનો વારો નહીં આવે. મણીધર બાપુ કહે છે કે, “પૈસા ક્યાંથી ટકે, પૈસા તમે રાખો છો જ એવી જગ્યાએ.

પૈસા ક્યાં ભરાવે અહીં વાંહે..! પૈસા કોઈ દિવસ ત્યાં ન રખાય, લક્ષ્મી તો હૃદયમાં રહે છે. એટલે જ આપણા ગઢાઓ કાંસટીવાળા ખિસ્સા રાખતા હતા. વધુમાં મણીધર બાપુ કહે છે કે, હૃદયનો ભાગએ મંદિર છે અને લક્ષ્મી મંદિરમાં વસે છે.

 

View this post on Instagram

 

A post shared by @dhaval_mogal_dham_kabrau

મિત્રો મણીધર બાપુએ આ સો ટકા સાચી વાત કરી નાખી છે. તમે ઘણા પુરુષોને જોયા હશે જોવો પાછળના ખિસ્સામાં પોતાનું પાકીટ રાખતા હોય છે. ત્યાં કોઈ દિવસ પાકીટ ન રાખવું જોઈએ. કહેવાય છે કે પાછળના ખિસ્સામાં પાકીટ રાખવાથી લક્ષ્મી રહેતી નથી અને શરીરમાં પણ તેના કારણે પ્રોબ્લેમ આવે છે.

મણીધર બાપુના આ નિવેદનનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર dhaval_mogal_dham_kabrau નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ જગ્યાએ ભૂલથી પણ ન રાખતા પૈસા…! મણીધર બાપુએ કહ્યું કે, “હૃદયનો ભાગ એ મંદિર છે અને લક્ષ્મી મંદિરમાં જ…” જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*