માં મોગલની કૃપાથી આ યુવકની માનતા પૂરી થઈ, યુવક માનતા પૂરી કરવા 5100 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યા એવા શબ્દ કે…

Published on: 2:41 pm, Sun, 10 July 22

કહેવાય છે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે ત્યારે ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.

ભક્તો જ્યારે પણ પોતાના જીવનમાં દુ:ખ આવે છે ત્યારે માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. સાંભળ્યું છે કે આજ દિન સુધીમાં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો.

આ કિસ્સા પરથી કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ રાજી રાજી થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો.

બીરાજમાન એવા મણિધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે પારિવારિક ને લઈને માનતા માની હતી જે પૂરી થતાની સાથે જ માં મોગલના ચરણે 5100 નો ચડાવો કરવા આવી પહોંચ્યો છું.મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એકાવન સો રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા.

ત્યારે કહ્યું કેવા મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. એવામાં જ એ યુવકમાં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનાથી તેની માનતા પૂરી થાય છે. મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલ ને કોઈ દાનભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર પણ નથી તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.તેથી જ કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. જ્યારે પણ ભક્તો માં મોગલ ના દર્શન કરે છે ત્યારે તેઓ હસતા મોઢે ઘરે પરત ફરતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ યુવકની માનતા પૂરી થઈ, યુવક માનતા પૂરી કરવા 5100 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યા એવા શબ્દ કે…"

Leave a comment

Your email address will not be published.


*