માં મોગલની કૃપાથી આ વ્યક્તિએ રાખેલી માનતા પૂર્ણ થઈ, માનતા પૂરી કરવા આ વ્યક્તિ 1,51,000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કર્યું એવું કે….

Published on: 6:51 pm, Fri, 8 July 22

માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે.માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે,ત્યારે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલને માનો તો માં મોગલ પણ રાજી રાજી થઈ જાય છે.

અને સાથે ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે છે ત્યારે તેઓ માં મોગલને અચૂક યાદ કરતા હોય છે. આજ દિન સુધી માં મોગલ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં એક યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે. ત્યારે તમે પણ આ કિસ્સા પરથી કહી શકશો કે માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ રાધે રાજી થશે અને ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. કબરાઉ ધામ આવેલા માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે એ યુવકે પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા. મણિધર બાપુએ આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી. ત્યારે યુવકે કહ્યું કે પોતાની જમીન ટ્રાન્સફરને લઈને માનતા માની હતી જે પૂર્ણ થતાની સાથે જ માં મોગલના ચરણે 1,51,000 અર્પણ કરીશ.

એવામાં જ મણીધર બાપુએ ₹1,51,000 માં 11 રૂપિયા ઉમેરીને એ યુવકને પાછા આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તારી બેનને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલને કોઈ દાનભેદની જરૂર નથી માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

યુવક પોતાની માનેલી માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ આવીને માં મોગલના ચરણે 1,51,000 અર્પણ કર્યા હતા. ત્યારે મણીધર બાપુએ કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. માં મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે તેમને આવી કોઈ દાન ભેટ નહિ જરૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિએ રાખેલી માનતા પૂર્ણ થઈ, માનતા પૂરી કરવા આ વ્યક્તિ 1,51,000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કર્યું એવું કે…."

Leave a comment

Your email address will not be published.


*