માં મોગલની કૃપાથી આ વ્યક્તિના ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો, માનતા પૂરી કરવા 51 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે….

Published on: 6:14 pm, Tue, 2 August 22

કહેવાય છે કે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્રથી જ ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે એટલું જ નહીં પરંતુ માં મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એ તો અઢારે વરણની માતા કહેવાય છે. એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માં મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી.

તેથી જ ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે અને માં મોગલ ની માનતાઓ માને છે. ઘણીવાર સાંભળ્યું હશે કે માં મોગલની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલું કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલના ચરણે 51 હજાર રૂપિયા ચડાવવાની માનતા માની હતી કે જે પૈસા લઈ મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મણીધર બાપુએ એ યુવકને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું કે બેટા શેની માનતા હતી. ત્યારે યુવકે જણાવ્યું કે તેના ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો. તેને લઈને મેં માનતા માની હતી જે પૂરી થતાની સાથે જ અહીં આવી પહોંચ્યો છું.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે બેટા આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો તેથી જ મોગલને તમારી માનતા પૂરી કરી છે. અને આ પૈસા તારી બેનું દીકરીઓને આપજે માં મોગલ રાજી રાજી થશે અને કહેવાય છે ને કે માં મોગલ ની સાચા દિલ થી થી માનો તો સદાય ને માટે માં મોગલ ની કૃપા ભક્તો પર વરસી રહેશે.

તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થઈ જાય છે. સાંભળ્યું છે કે માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. આ ઉપરાંત આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી આ વ્યક્તિના ભાઈના ઘરે દીકરાનો જન્મ થયો, માનતા પૂરી કરવા 51 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…."

Leave a comment

Your email address will not be published.


*