સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને લાગ્યો મોટો ફટકો, જાણો વિગતે

અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કાઉન્સીલર સાથે અમદાવાદ ભાજપના 500 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં સામેલ થયા છે અને લાંભા બોર્ડના પૂર્વ કાઉન્સિલર જશોદાબેન ઠાકોર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.

ગત ટર્મમાં લાંભા વોર્ડમાં સૌથી વધુ મત સાથે જશોદાબેન ઠાકોર જીત મેળવી હતી. રાજ્યની 6 મહાનગર પાલિકા, 81 નગરપાલિકા, 31 જીલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની.

જાહેરાત ચૂંટણી પંચે 23મી જાન્યુઆરીએ કરી હતી.છ મહાનગર પાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતો માટે.

28 ફેબ્રુઆરીએ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે મપાઈ જશે કે કયા પક્ષ આ વખતે બાજી મારી ગયું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ધમધોકાર મહેનત કરી રહી છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે ભાજપ માટે માથા સમાચાર અમદાવાદ થી આવ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા એ પાંચસો જેટલા કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*