નાઈટ કર્ફ્યુ ને લઈનેઅમદાવાદ અમદાવાદ શહેર માટે આવ્યા મોટા સમાચાર, પોલીસ કમિશનરે કરી આ મોટી જાહેરાત

Published on: 4:02 pm, Mon, 14 December 20

ગુજરાત રાજ્યમાં દિવાળી પછી કોરોના ના કેસો સતત વધારો થયો હતો. કોરોનાવાયરસ ના કેસ ના વધારો થતા અમદાવાદ ઉપરાંત સુરત,વડોદરા અને રાજકોટમાં નાઈટ કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.છેલ્લા થોડાક દિવસોથી કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે ત્યારે હવે શહેરમાં નાઈટ કર્યું ક્યાં સુધી અમલી રહેશે તેના પર દરેક લોકોની નજર છે.ત્યારે હવે નાઈટ કરફયુ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

કોરોના મહામારી વચ્ચે આવી રહેલી 31 મી ડિસેમ્બરની ઉજવણી ને લઇને અમદાવાદ પોલીસ એક મહત્વનું અને મોટું એલાન કર્યું છે. ૩૧મી ડિસેમ્બરે રાતના નવ વાગ્યા બાદ કરતી.અમલી કરવામાં આવશે જેના કારણે હવે નક્કી થઈ ગયું છે.

કે અમદાવાદમાં 31 મી ડિસેમ્બર સુધી એક નાઈટ કરફયુ રહેશે અને આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા 31 મી ડિસેમ્બરે રાત્રે સમાચાર છે.

નવ વાગ્યા પછી કોઈ પાર્ટી અને ઉજવણી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નાઈટ કર્ફ્યુ ને લઈનેઅમદાવાદ અમદાવાદ શહેર માટે આવ્યા મોટા સમાચાર, પોલીસ કમિશનરે કરી આ મોટી જાહેરાત"

Leave a comment

Your email address will not be published.


*