દિવાળી પહેલા કેન્દ્રની મોદી સરકાર આ લોકોને આપશે મોટી રાહત

Published on: 9:50 pm, Tue, 20 October 20

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવા માટે કેન્દ્રની મોદી સરકારે તૈયારી કરી રહી છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે.એટલે કે દિવાળી પહેલા સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં વધારો થવાની શક્યતા છે તે માટે 21 ઓકટોબરના સરકાર ઉપભોક્તા મૂલ્ય સુંચલાક એટલે કે CPI-IW ના આધાર વર્ષમાં ફેરફાર ની જાહેરાત કરી છે તેનાથી 48 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે.જો સરકાર આધાર વર્ષને 2016 કરી દેછે.

તો કર્મચારીઓને મળનારા મોંઘવારી ભથ્થામાં વધારો થઇ શકે છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ આ પગલાંથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સીધી રીતે વધારો થઇ શકે છે. કારણ કે તેનું મોંઘવારી ગણના આધાર ઉપર નિર્ભર હોય છે. વર્તમાન સમયમાં સરકારે કોરોનાવાયરસ ની મહામારી ને ધ્યાનમાં રાખીને.

જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થામાં વધારો કરીને ફિઝ કરી દીધો છે. કર્મચારીઓ ને પાછલા દરથી હિસાબથી 17% ડીએ ની ચુકવણી કરવામાં આવશે.

તેનો સીધો મતલબ એ છે કે સરકારના કર્મચારીઓના વેતનમાં વધારો માં કેટલોક સમય લાગી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળી પહેલા કેન્દ્રની મોદી સરકાર આ લોકોને આપશે મોટી રાહત"

Leave a comment

Your email address will not be published.


*