બાગેશ્વર બાબા જેવા ચિઠ્ઠી વાળા બાબા મંચ પરથી ભાગી ગયા! વડોદરાના આ જાગૃત યુવાને એવી રીતે ખોલી પોલ કે…

મિત્રો વડોદરા શહેરમાં એક ફાર્મ હાઉસમાં 17 અને 18 ફેબ્રુઆરીના રોજ સિધેશ્વર ધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્ણતિના દિવસે એક વ્યક્તિ દરબારમાં આવ્યો

અને આ કૃષ્ણ શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું નામ અને પિતાનું નામ જણાવવાની તેમને ચેલેન્જ કરી હતી. શાસ્ત્રીય ચેલેન્જ કરનાર ને તેનું નામ અને તેના પિતાનું નામ જણાવવાનું સ્પષ્ટ ઇન્કાર કરી દેતા તદાફડી મચી ગઈ હતી.

આથી દરબારમાંથી અન્યની ચિઠ્ઠી માટે જણાવ્યું હતું અને દરબારમાં શાસ્ત્રી અને વ્યક્તિ વચ્ચે સત્ય અને અસત્યના પારખા બાબતે થયેલી બોલાચાલી નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને નોંધનીય છે કે ભાજપના સિનિયર નેતા હિતેન્દ્ર પટેલના સહયોગથી

આ દિવ્ય દરબાર યોજાયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કઈ વડોદરા ના યુવા ને શાસ્ત્રી બાબાને તેમનું અને તેમના પિતા નું નામ જણાવવા કહ્યું જ્યારે બાબતે જણાવી શક્યા નહીં જેથી આ વ્યક્તિ બહાર નીકળી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*