ભવનાથની તળેટીમાં કિર્તીદાન ગઢવી ના પત્ની ચાલુ ડાયરામાં કેમ રડવા લાગ્યા,જાણો કારણ અને જુઓ વિડિયો…

મિત્રો 8 તારીખ એટલે કે ગઈ કાલે શિવરાત્રીનો મહાપર્વ હતો. આ શિવરાત્રીના તહેવાર પર તમામ શિવભક્તોએ ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. ત્યારે મહાશિવરાત્રીનો તહેવાર હોય અને જૂનાગઢના ભવનાથની વાત ન થાય તેવું તો બને જ નહીં.

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે.આ આધ્યાત્મિક મેળામાં સાધુ સંતો તેમજ લોક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભાવીભક્તો માટે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યા હતા તેમજ લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું

ને ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીએ મહાશિવરાત્રીના ભવ્ય મેળામાં ડાયરાની રમઝટ બોલાવી હતી.આ ભવનાથના ભવ્ય ડાયરામાં કિર્તીદાન ગઢવી નું આખું પરિવાર જોઈ શકાય છે તેમનો પુત્ર રાગ તેમના પત્ની ત્યારે સોશિયલ મીડિયામાં આ ડાયરા ના ઘણા બધા વિડીયો તમે જોયા હશે અને તેમાં ચાલુ ડાયરામાં કિર્તીદાન ગઢવીના પત્ની રડવા લાગ્યા

હતા.કિર્તીદાન ગઢવી ડાયરામાં જ્યારે પ્રેમની વાત કરી ત્યારે તેમની પત્નીની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા અને તેઓ ધૂર્સકે ધૂર્સકે રડવા લાગ્યા હતા. કિર્તીદાન ગઢવી દ્વારા જ્યારે પ્રેમને લઈને એક વાત કરવામાં આવી ત્યારે ત્યારે તેમના પત્ની તેમના ઈમોશનલને કંટ્રોલ કરી શક્યા ન હતા. એટલા માટે જ કહેવાયું છે કે પ્રેમની વાત તો એ પ્રેમીઓ જાણે…

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*