ઘણા સમયથી ન વેચાતું મકાન વેચાઈ જતા, યુવક 103000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો… ત્યારે મણીધર બાપુએ યુવક પાસેથી પૈસા લઈને કંઈક એવું કર્યું કે…

માં મોગલ ના તો પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. કહેવાય છે કે માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે.

તમે સોશિયલ મીડિયા પર માં મોગલના ઘણા પરચાઓ વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે માં મોગલના વધુ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કર્યા તો એક વ્યક્તિનું મકાન વર્ષોથી વેચાતું ન હતું. તેને ઘણા લોકોને પોતાનું મકાન બતાવ્યું પરંતુ કોઈ મકાન લેવા તૈયાર ન હતું.

છેવટે આ વ્યક્તિ માં મોગલને યાદ કર્યા અને પછી માં મોગલની માનતા માની. માતાજીની માનતા માન્યા બાદ થોડાક જ દિવસોમાં આ વ્યક્તિનું મકાન વેચાઈ ગયું અને ઘણા સમયથી બંધ પડેલું કામ પણ ચાલુ થઈ ગયું.

પછી આ વ્યક્તિ પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચ્યો હતો. અહીં તેને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા હતા.

આ વ્યક્તિ પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 103000 રૂપિયા લઈને કબરાઉ ધામ આવ્યો હતો. ત્યારે મણીધર બાપુએ આ રૂપિયા યુવક પાસેથી લીધા તેમાં એક રૂપિયો ઉમેરીને યુવકને કહ્યું કે માં મોગલે તારી માનતા દસ ગણી સ્વીકારી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*