કોંગ્રેસના આટલા કાર્યકર્તાઓ જોડાયા AAPમાં, ચૂંટણી પહેલાજ કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો.

Published on: 10:11 am, Mon, 7 June 21

આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની ખૂબ જ કારમી હાર થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની ખુબજ ખરાબ હાર થઇ હતી. તેવામાં કોંગ્રેસના હોદ્દેદારો, અને પૂર્ણ હોદ્દેદારો કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસના નેતાઓ કે આંતરિક વિવાદો ઊભા થયા. કોંગ્રેસના અનેક આગેવાનો અને હોદ્દેદારો રોસ જોવા મળ્યા હતા. આખરે કોંગ્રેસમાંથી 17થી બધુ કોંગ્રેસના હોદ્દેદારો સહિત પૂર્વે હોદ્દેદારો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું.

આ ઉપરાંત સામાજીક આગેવાનો સહિત કોંગ્રેસના કુલ 40 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલીયા અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ ઉપરાંત કેટલાક અન્ય સામાજીક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ગોપાલ ઇટાલીયા ભાજપ અને કોંગ્રેસ પર ખૂબ જબરા આકરા પ્રહાર કર્યા હતા.

જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યમાં ભ્રષ્ટાચાર ખૂબ જ ઓછો થઈ જશે. અને ભ્રષ્ટાચારીઓ સહિત અધિકારીઓને કાયદાઓનો કડક અમલીકરણ કરવામાં આવશે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોંગ્રેસના આટલા કાર્યકર્તાઓ જોડાયા AAPમાં, ચૂંટણી પહેલાજ કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો."

Leave a comment

Your email address will not be published.


*