પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પાવાગઢમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા, અહીં કિંજલ દવે ગરબા લેતા-લેતા મંદિરમાં… જુઓ વિડિયો…

Published on: 6:22 pm, Thu, 16 March 23

મિત્રો તમને બધાને ખબર હશે કે આજથી થોડા દિવસ પહેલા કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ હતી. આ વાત ના સમાચાર મળતા જ કિંજલ દવેના લાખો ચાહકોને એક મોટો ઝટકો લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ આજથી પાંચ વર્ષ પહેલા થઈ હતી. ત્યારે અચાનક જ સગાઈ તૂટતા આ વાતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાયા હતા.

ગરબા ઘૂમી મંદિરના શિખર ઉપર ધજા ફરકાવી, શૂટિંગ પહેલા મંદિરના શિખર ઉપર ધજા ચડાવી માતાના આશીર્વાદ મેળવ્યા | Garba Ghoomi hoisted Dhaja on top of the temple, took ...

સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પવન જોશી સાથેના તમામ ફોટાઓ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવેનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ જાણીતું બની ગયું છે. કિંજલ દવે પોતાના મધુર અવાજથી લાખો ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે કિંજલ દવે દર વર્ષે 200 થી પણ વધારે કાર્યક્રમ કરી નાખે છે.

તમે સોશિયલ મીડિયા પર કિંજલ દવેના ઘણા અવારનવાર વીડીયા અને તસવીરો જોતા હશો. ત્યારે હાલમાં કિંજલ દવેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સગાઈ તૂટ્યાના ત્રણ-ચાર દિવસ બાદ કિંજલ દવે હવે પાવાગઢમાં માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

ગરબા ઘૂમી મંદિરના શિખર ઉપર ધજા ફરકાવી, શૂટિંગ પહેલા મંદિરના શિખર ઉપર ધજા ચડાવી માતાના આશીર્વાદ મેળવ્યા | Garba Ghoomi hoisted Dhaja on top of the temple, took ...

મળતી માહિતી અનુસાર કિંજલ દવે આજરોજ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે કામ અર્થે પાવાગઢ આવ્યા હતા. ત્યારે તેઓ મહાકાળી માતાજીના દર્શન માટે પણ પહોંચ્યા હતા. કિંજલ દવે ગબ્બર પર બિરાજતા મહાકાળી માતાજીના ચરણોમાં માથું ટેકવ્યું હતું.

આ દરમિયાન કિંજલ દવેના ચહેરા ઉપર એક અલગ જ ખુશી જોવા મળી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ દવે માતાજીને ફૂલોની થાળી પણ અર્પણ કરી હતી. સાથે સાથે તેઓ ગરબે રમતા રમતા માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાલમાં તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

કિંજલ દવેને સગાઈ તૂટ્યા બાદ ફરી એક વખત હસતા ખેલતા જોઈને તેમના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કિંજલ દવેએ મહાકાળી માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતાનો અનુભવ કર્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર કિંજલ દવેની પાવાગઢની મુલાકાતની કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થયેલી તસવીરો સોશિયલ મીડિયા પર જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પવન જોશી સાથે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પાવાગઢમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા, અહીં કિંજલ દવે ગરબા લેતા-લેતા મંદિરમાં… જુઓ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*