ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવી નિશ્ચિત છે : રાઘવ ચઢ્ઢા

Published on: 11:37 am, Tue, 22 November 22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ દાવાઓ કરી રહ્યા છે કે લોકોની પહેલી પસંદ અમારી પાર્ટી છે અને આજે ગુજરાતના યુવાનોના મુદ્દા હોય કે ખેડૂતોના મુદ્દા હોય કે મહિલાઓના મુદ્દા હોય કે વેપારીના મુદ્દા હોય કે અન્ય કોઈ મુદ્દા હોય દરેક મુદ્દાઓમાં આમ આદમી પાર્ટી એ લોકોનો.

અવાજ ઉઠાવ્યો છે અને આ તમામ મુદ્દાઓ સાથે લોકોએ તેમના અધિકારો અપાવવા માટે દરેક સભ્ય પ્રયાસો કર્યા છે ત્યારે ગુજરાતની જનતા માટે નવી એક આશાઓ જોઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી પણ લોકોની અપેક્ષા પર ખરા ઉતરવાના પ્રયાસો કરી રહી છે અને પોતાની પૂરી શક્તિ સાથે ચૂંટણીમાં મેદાનમાં ઉતરી ગઈ છે અને દિલ્હીના

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી ઉપરાંત રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ જેવા રાષ્ટ્રીય નેતાઓ થી માંડીને સ્થાનિક કાર્યકર્તાઓ સુધી દરેક જનતાને તેમના અધિકાર અપાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તેવી વાત આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવી નિશ્ચિત છે : રાઘવ ચઢ્ઢા"

Leave a comment

Your email address will not be published.


*