પ્રધાનમંત્રી જનધન ખાતા ધારકો માટે ખુશીની લહેર, ખાતાધારકોને આ રીતે મળશે 1.30 લાખ રૂપિયા…

Published on: 3:50 pm, Sat, 29 May 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હવે બેંકમાં પણ જનધન ખાતુ ખોલાવવાની સુવિધા આપવામાં આવી છે. પ્રજાને લાભ મળી રહે તે માટે નરેન્દ્ર મોદી સરકારની આ સૌથી મોટી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ યોજનામાં દેશના ગરીબ લોકોને એક પણ રૂપિયા આપ્યા વિના ખાતું ખોલાવી શકે છે.

ખાતું ખોલાવ્યા બાદ દેશની પ્રજાને અલગ-અલગ પ્રકારના નાણાકીય લાભ મળી શકે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ એકાઉન્ટ હોલ્ડર રૂપિયા 1.30 લાખ નો લાભ થઈ શકે છે. જય મા દુર્ઘટના વીમા યોજના લાભ પણ આપવામાં આવશે. એકાઉન્ટ હોલ્ડરને 1 લાખ રૂપિયાના એકસીડન્ટ વિમા સાથે 30000 રૂપિયા નું જનરલ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે.

એકસીડન્ટ વિમા યોજનામાં દુર્ઘટનામાં એકાઉન્ટ હોલ્ડર નું મૃત્યુ થઈ જાય તો 1 લાખ રૂપિયા મળે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના નું ખાતું કોઈપણ બેંકની શાખા માંથી ખોલાવી શકો છો. આ યોજનામાં જમા ખાતા, વીમા અને પેન્શન જેવી સુવિધાઓ આપવામાં આવશે.

આ રીતે ખોલાવી શકશો એકાઉન્ટ : પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પબ્લિક સેક્ટરની બેન્કમાંથી ખાતુ ખોલાવી શકાય છે અને આ ઉપરાંત પ્રાઇવેટ બેંકમાં ખાતું ખોલાવી શકો છો. તમારું ખાતું હોય છે અને તે સેવિંગ ખાતું હોય તો તેને તમે જનધન ખાતા માં કન્વર્ટ કરી શકો છો. આ ખાતું 10 વર્ષ કે તેથી વધારે છે તો આ ખાતું ખોલાવી શકો છો.

જન ધન ખાતુ ખોલાવવા માટે આ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે : જનધન ખાતુ ખોલાવવા માટે KYC હેઠળ દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી કાર્ડ, પાસપોર્ટ થી મનરેગા જોબકાર્ડ ની જરૂર પડશે. આ તમામ ડોક્યુમેન્ટ જરૂરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી જનધન ખાતા ધારકો માટે ખુશીની લહેર, ખાતાધારકોને આ રીતે મળશે 1.30 લાખ રૂપિયા…"

Leave a comment

Your email address will not be published.


*