ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા માં બનવા જઈ રહ્યો છે અનોખો રેકોર્ડ,જાણો રામ ભક્તો આ રેકોર્ડ વિશે

Published on: 12:58 pm, Wed, 3 November 21

દેશભરમાં દિવાળી ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે રામ જન્મભૂમિ અયોધ્યા માં પણ દિવાળી ઉજવવા માટે લોકો ઉત્સુક છે. અયોધ્યામાં દીપ પ્રગટાવવાનું આ વર્ષે નવો રેકોર્ડ સર્જવાનો છે

અને તેના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકાર બનવાની સાથે 2017 માં અયોધ્યા ભગવાન રામની પૌડી પર દિપોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ.

સૌથી પહેલા લગભગ 1,80,000 દિવા પ્રગટાવ્યા હતા અને આ રીતે 2018 માં 3,01,152 અને 2019 માં 5,50,000 એ બાદ 2020માં 5,51,000

અને હવે 2021 માં જે યોગી સરકારનું આ કાર્યકાળ નું અંતિમ વર્ષ છે ત્યારે અયોધ્યાનો ફક્ત પોતાના તમામ રેકોર્ડ તોડવામાં આવશે એક એવો કીર્તિમાન પણ બનાવાશે જે એક મોટો પડકાર છે.

આ વર્ષે લગભગ નવ લાખ દીવા પ્રગટાવવામાં આવશે.ગિનીઝ ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આની ગણતરી કરશે.અયોધ્યામાં ત્રણ લાખ દીવા પ્રગટાવશે. આ રીતે કુલ મળીને 12 લાખ દિવા પ્રગટાવાશે. આ તમામ દીવા પ્રગટાવવા માટે 36000 લીટર સરસિયાના તેલનો ઉપયોગ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા માં બનવા જઈ રહ્યો છે અનોખો રેકોર્ડ,જાણો રામ ભક્તો આ રેકોર્ડ વિશે"

Leave a comment

Your email address will not be published.


*