ભારતીય રેલવેના આ નિયમમાં થયો મોટો બદલાવ, મુસાફરી કરતાં પહેલાં આ એક વાર વાંચી લેજો

Published on: 11:02 am, Sat, 10 October 20

કોરોના કાળમાં મુસાફરોને રાહત આપવા ભારતીય રેલવે ટીકીટ આરક્ષણને લઇને મોટો બદલાવ કર્યો છે. શનિવારના રોજ ત્યાં નિયમ લાગુ થવા જઇ રહ્યો છે જેમાં ટ્રેનોમાં ટિકિટ આરક્ષણ નો બીજો ચાર્ટ ટ્રેન સ્ટેશન થી દોડવાના અડધા કલાક પહેલા જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,કોરોનાવાયરસ ની મહામારી ના પગલે થોડા મહિના પહેલા રેલવે આ સમય 2 કલાક નો કરી દીધો હતો. એક નિવેદનમાં ભારતીય રેલવે કહ્યું કે,કોરોનાની મહામારી આવતા પહેલાં દિશાનિર્દેશો અંતર્ગત પહેલી આરક્ષણ ટ્રેનો માટે નિર્ધારિત પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા ચાર કલાક પહેલાં તૈયાર કરવામાં આવતું હતું.જેથી ઉપલબ્ધ દ્વિતીય આરક્ષણનો તૈયાર થવા સુધી વહેલા તે પહેલા ના આધાર પર ત્યારે કાઉન્ટર અને ઈન્ટરનેટના માધ્યમથી બુક કરાવી શકાશે.

રેલવે વિભાગે કહ્યું કે, દ્વિતીય આરક્ષણ ચાર ટ્રેનો ના નિર્ધારિત પરિવર્તિત પ્રસ્થાન સમયથી 30 મિનિટથી લઈને પાંચ મિનિટ પહેલાં સુધી તૈયાર કરવામાં આવતો હતો. પહેલેથી ટિકિટ પણ રિફંડ ના પ્રવધનો અનુસાર, આ દરમિયાન કેન્સલ કરવાની અનુમતિ હતી.કોરોનાવાયરસ ને કારણે બીજું આરક્ષણ ચાર્ટ બનાવવાનો સમય તેના નિર્ધારિત પરિવર્તિત પ્રસ્થાન સમયથી અડધા કલાક પહેલેથી વધારીને બે કલાક પહેલા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રેલવે વિભાગે કહ્યું કે મુસાફરોની સુવિધા માટે ઝોનલ રેલવેના કહેવા પર આ મામલે વિચાર કરવામાં આવ્યો છે. તેમજ નક્કી કરવામાં આવ્યું છે.

બીજોઆરક્ષણ ચાર્ટ ટ્રેનોના નિર્ધારિત રસ્તાં સમયથી ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારતીય રેલવેના આ નિયમમાં થયો મોટો બદલાવ, મુસાફરી કરતાં પહેલાં આ એક વાર વાંચી લેજો"

Leave a comment

Your email address will not be published.


*